બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન
જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
VTV / સ્પોર્ટસ / Cricket / Asia Cup 2023: Shreyas Iyer Yet to Fully Recover from Back Spasm, Unavailable for SL Game
Hiralal
Last Updated: 02:45 PM, 12 September 2023
ભારત વિરુદ્ધ શ્રીલંકા પ્રથમ ટી -20 મેચ ભારતીય સમયાનુસાર બપોરે 3:00 વાગ્યે શરૂ થશે. આ મેચ શરૂ થતા પહેલા ભારતને મોટો ઝટકો લાગ્યો છે. શ્રેયસ અય્યર પણ આ મેચમાં ભાગ નથી લઈ રહ્યો. આ અંગે બીસીસીઆઈ દ્વારા અપડેટ આપવામાં આવ્યું છે.
UPDATE - Shreyas Iyer is feeling better but is yet to fully recover from back spasm. He has been adviced rest by the BCCI Medical Team and has not travelled with the team to the stadium today for India's Super 4 match against Sri Lanka.#AsiaCup2023 pic.twitter.com/q6yyRbVchj
— BCCI (@BCCI) September 12, 2023
બીસીસીઆઈએ શું કહ્યું
બીસીસીઆઈએ કહ્યું કે શ્રેયર અય્યરની તબિયત સારી છે પરંતુ હજુ સુધી તે પીઠની ઈજામાંથી સંપૂર્ણપણે સારો થયો નથી. બીસીસીઆઈ મેડિકલ ટીમ દ્વારા તેને આરામની સલાહ અપાઈ છે અને તે આજે શ્રીલંકા સામેની ભારતની સુપર-4 મેચમાં સ્ટેડિયમમાં હાજર નહીં રહે.
કોલંબોના કે આર પ્રેમદાસા સ્ટેડિયમમાં ભારત અને શ્રીલંકા વચ્ચે મેચ
આજે બપોરના 3.00 વાગ્યે કોલંબોના કે આર પ્રેમદાસા સ્ટેડિયમમાં ભારત અને શ્રીલંકા વચ્ચે મેચ રમાવાની છે. મેચ પહેલા શ્રેયર અય્યરની ગેરહાજરી ટીમને નડી શકે છે જોકે ટીમ ઈન્ડીયા હાલમાં ઉત્સાહમાં છે કારણે કે ગઈ કાલે પાકિસ્તાન સામે તેણે ધમાકેદાર જીત મેળવી હતી અને તેને 288 જેટલા મોટા સ્કોરથી પરાજય આપ્યો હતો.
અય્યરની જગ્યાએ અક્ષર પટેલ રમશે
શ્રેયસ અય્યરની જગ્યાએ અક્ષર પટેલને તક આપવામાં આવી છે. શ્રીલંકા સામેની ભારતની પ્લેઈંગ ઈલેવનની પણ જાહેરાત કરી દેવામાં આવી છે જેમાં એક જ ફેરફાર કરાયો છે અને તે શ્રેયર અય્યરને બદલે અક્ષર પટેલને તક આપવામાં આવી છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો