બ્રેકિંગ ન્યુઝ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
Vaidehi
Last Updated: 07:03 PM, 19 January 2024
એંટીબાયોટિક દવાઓને લઈને ડાયરેક્ટરેટ જનરલ ઑફ હેલ્થ સર્વિસે ભારતનાં ફાર્માસિસ્ટ એસોસિએશનને પત્ર લખ્યો છે. તેમણે અપીલ કરી છે કે સામાન્ય નાગરિકોને એંટીબાયોટિક દવા આપવાથી પહેલાં ડોક્ટર્સનાં પ્રિસ્ક્રિપ્શન જરૂરથી જોવું અને પ્રિસ્ક્રિપ્શનનાં આધારે જ દવાઓ આપવી. આ આદેશોને ટૂંક સમયમાં અમલ કરવામાં આવશે.
ડોક્ટર્સને પણ સલાહ
આ લિસ્ટમાં એંટી માઈક્રોબાયલ્સમાં એંટી સેપ્ટિક, એંટી બાયોટિક, એંટી વાયરલ, એંટી ફંગલ અને એંટી પેરાસાઈટિક દવાઓ સામેલ છે. ડોક્ટર્સ જો દર્દીઓને લો એંટીમાઈક્રોબાયલ્સ દવાઓ આપવાની સલાહ આપે છે તો તેનું કારણ પણ જરૂરથી લખવું પડશે.
2019માં 13 લાખ લોકો મૃત્યુ પામ્યાં હતાં
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલ આદેશમાં કહેવામાં આવ્યું છે કે એંટીમાઈક્રોબાયલ રેઝિસ્ટેંસ AMR સમગ્ર દુનિયામાં સ્વાસ્થ્યનાં હિસાબે સૌથી ખતરનાક છે. એક ડેટા અનુસાર વર્ષ 2019માં આશરે 13 લાખ લોકોનું મોત બેક્ટેરિયલ AMRનાં કારણે થયું છે. આ સિવાયલ 50 લાખ લોકોનું મોત ડ્રગ રેઝિસ્ટેંટ ઈંફેક્શનનાં કારણે થયું છે. 20મી સદીની શરૂઆતમાં કોઈુણ બીમારી ઠીક થવા માટે એક મહિનાનો સમય લાગતો હતો પણ હવે એંટીમાઈક્રોબિયલ ડ્રગ્સનાં ઉપયોગને કારણે આ બીમારીઓનો ઈલાજ તરત જ થઈ જાય છે.
વધુ વાંચો: સોના બજારમાં ભારે ઉથલ પાથલ, 5 ઈફેક્ટ આવતા 1500 રૂપિયા સસ્તું થઈ ગયું ગોલ્ડ, જાણો લેટેસ્ટ રેટ
એંટીબાયોટિકનો ઉપયોગ બેક્ટેરિયાને મારવા માટે કરવામાં આવે છે પણ જો કોઈ વ્યક્તિ વારંવાર એંટીબાયોટિકનો ઉપયોગ કરે છે તો તેની ઈમ્યુનિટી ઘટી જાય છે. સાથે જ તેને ઠીક કરવા માટે ઘણો સમય પણ લાગી જાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime