બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / Amarnath Yatra Cancelled For The Second Year In A Row Amid COVID-19

શ્રદ્ધાળુઓ માટે માઠી ખબર / મોટી ખબર : કોરોનાને કારણે સતત બીજી વાર અમરનાથ યાત્રા કેન્સલ, શ્રદ્ધાળુઓ ઘેરબેઠા આ કામ કરી શકશે

Hiralal

Last Updated: 05:59 PM, 21 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમરનાથ યાત્રા શ્રાઈન બોર્ડે કોરોનાની ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને 28 જુનથી શરુ થનારી પ્રસ્તાવિત અમરનાથ યાત્રાને રદ કરવાની જાહેરાત કરી દીધી છે.

  • બાબા અમરનાથ શ્રાઈન બોર્ડેનો મોટો નિર્ણય
  • 2021 ની અમરનાથ યાત્રાને રદ કરી
  • 28 જુનથી શરુ થવાની હતી
  • કોરોનાને કારણે સતત બીજી વાર યાત્રા રદ કરાઈ 

બાબા બર્ફાનીના દર્શનની આતુરતાથી પ્રતિક્ષા કરી રહેલા શ્રદ્ધાળુઓ માટે ખરાબ સમાચાર છે. કોરોનાની ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને પ્રશાસન બોર્ડ દ્વારા આ વખતની યાત્રા રદ કરવાનો નિર્ણય લેવાયો છે. 28 જુનથી અમરનાથની યાત્રા શરુ થવાની હતી. અમરનાથ શ્રાઈન બોર્ડના એક અધિકારીએ જણાવ્યું કે પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. કોરોનાની ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. યાત્રાની નવી તારીખ અંગે હાલમાં કોઈ નિર્ણય કરવામાં આવ્યો નથી. 

શ્રદ્ધાળુઓ ઓનલાઈન દર્શન કરી શકશે
અમરનાથ શ્રાઈન બોર્ડે શ્રદ્ધાળુઓ માટે ઓનલાઈન દર્શનની વ્યવસ્થા કરી છે. શ્રદ્ધાળુઓ ઘેર બેઠા હિમલિંગના દર્શન કરી શકશે. જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ જણાવ્યું કે જનતા હિતમાં આ વખતની અમરનાથ યાત્રા રદ કરવાનો નિર્ણય લેવાયો છે. શ્રી અમરનાથ છડી મુબારક 22 ઓગસ્ટે ગુફામાં લઈ જવામાં આવશે. 

ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારે એક બેઠક કરી હતી તેમાં અમરનાથ યાત્રાને રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ પણ જણાવ્યું કે લોકોના હિતમાં આ નિર્ણય લેવાયો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ