બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / ગુજરાત / Additional charge assigned to 10 IAS officers of Gujarat

ગાંધીનગર / LIST: ગુજરાતના 10 IAS અધિકારીને સોંપાયો વધારાનો ચાર્જ, જુઓ કોને શિરે કઈ વધારાની જવાબદારી

Dinesh

Last Updated: 08:30 PM, 3 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

gandhingar news: સામાન્ય વહીવટ વિભાગે રાજ્યના 10 IAS અધિકારીઓને વધારાનો ચાર્જ સોંપ્યો છે. સ્વપ્નિલ ખરે, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર- રાજકોટ નગરપાલિકાના પ્રાદેશિક કમિશનરનો વધારાનો ચાર્જ સંભાળશે

  • રાજ્યના 10 IAS અધિકારીઓને અપાયો વધારાનો ચાર્જ
  • ખાલી રહેતી વિવિધ 10 જગ્યાઓ નો ચાર્જ સોંપાયો
  • સામાન્ય વહીવટ વિભાગનો આદેશ

રાજ્યમાં લોકસભાની ચૂંટણી પહેલા મોટા પાયે બદલી-બઢતી તેમજ વધારાના હવાલા સોંપવાની કામગીરી ચાલી રહી છે. છેલ્લા ત્રણ-ચાર દિવસથી રોજે રોજ એકાદ વિભાગમાં કે IAS અધિકારીને બદલી-બઢતી કરવામાં આવી રહી છે. ત્યારે આજે વધુ 10 IAS અધિકારીઓને વધારોનો ચાર્જ સોંપણી કરવામાં આવી છે.

10 IAS અધિકારીઓને વધારાનો ચાર્જ સોંપ્યો
સામાન્ય વહીવટ વિભાગે રાજ્યના 10 IAS અધિકારીઓને વધારાનો ચાર્જ સોંપ્યો છે. સ્વપ્નિલ ખરે, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, રાજકોટ આગળના આદેશો સુધી નગરપાલિકાના પ્રાદેશિક કમિશનર, રાજકોટના પદનો વધારાનો ચાર્જ સંભાળશે.  જ્યારે સચિન કુમાર, પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર, ટ્રાઇબલ એરિયા પેટા પ્લાન, છોટાઉદેપુર આગામી આદેશો સુધી જિલ્લા વિકાસ અધિકારી, છોટાઉદેપુરના પદનો વધારાનો હવાલો સંભાળશે.

વાંચવા જેવું: ટ્રેનિંગ પૂર્ણ થતાં બિનહથિયારી 31 PIને અપાઈ નિમણૂક, 4 શહેરોમાં થયું પોસ્ટિંગ, જુઓ લિસ્ટ

અતિરાગ ચપલોટને વલસાડ DDOનો ચાર્જ સોંપાયો
અતિરાગ ચપલોટ, પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર, ટ્રાઇબલ એરિયા પેટા પ્લાન, વલસાડ આગામી આદેશો સુધી જિલ્લા વિકાસ અધિકારી, વલસાડના પદનો વધારાનો હવાલો સંભાળશે. યોગેશ ચૌધરી, મેનેજિંગ ડિરેક્ટર, દક્ષિણ ગુજરાત વિજ કંપની લિ., સુરત આગામી આદેશો સુધી નગરપાલિકાના પ્રાદેશિક કમિશનર, સુરતના પદનો વધારાનો હવાલો સંભાળશે. 

જુઓ વિગતે લિસ્ટ

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ