બ્રેકિંગ ન્યુઝ
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
Arohi
Last Updated: 08:34 AM, 5 April 2023
હનુમાનજીને ઘણા નામોથી ઓળખવામાં આવે છે. સંકટમોચક હનુમાન લોકોના સંકટ હરી લે છે અને પોતાના ભક્તો પર હંમેશા પોતાનો આશીર્વાદ બનાવી રાખે છે. હનુમાનજી કળયુગમાં જાગૃત દેવ છે. હનુમાનજીને પ્રસન્ન કરવા ખૂબ જ સરળ હોય છે.
હનુમાનજીની કૃપાથી દરકે પ્રકારની મનોકામનાઓ પુરી થઈ જાય છે. દર વર્ષે ચૈત્ર શુક્લ પક્ષની પૂર્ણિમાએ હનુમાનજીનો જન્મોત્સવ ઉજવવામાં આવે છે. આ પાવન દિવસે હનુમાનજીનો જન્મ થયો હતો. આ દિવસને ખૂબ જ ધૂમ-ધામથી ઉજવવામાં આવે છે.
હનુમાન જયંતીના આ પાવન અવસર પર ચલો તમને જણાવીએ કે સંકટમોચનને પ્રસન્ન કરવા માટે ચમત્કારી મંત્રો વિશે. આ મંત્રોનો જાપ પોતાની રાશિ અનુસાર કરવાથી તેના શુભ ફળ પ્રાપ્ત થાય છે.
હનુમાન જયંતી પર રાશિ અનુસાર કરો આ મંત્રોનો જાપ
મેષ
ॐ सर्वदुखहराय नम-
વૃષભ
ॐ कपिसेनानायक नम-
મિથુન
ॐ मनोजवाय नम-
કર્ક
ॐ लक्ष्मणप्राणदात्रे नम-
સિંહ
ॐ परशौर्य विनाशन नम-
કન્યા
ॐ पंचवक्त्र नम-
તુલા
ॐ सर्वग्रह विनाशिने नमः
વૃશ્ચિક
ॐ सर्वबन्धविमोक्त्रे नम-
ધન
ॐ चिरंजीविते नम-
મકર
ॐ सुरार्चिते नम-
કુંભ
ॐ वज्रकाय नम-
મીન
ॐ कामरूपिणे नम-
હનુમાન જયંતીનું મહત્વ:
દર વર્ષે હનુમાન જયંતી ચૈત્ર માસની શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિએ ઉજવવામાં આવે છે. એવી માન્યતા છે કે હનુમાન જયંતીના અવસર પર વિધિ વિધાનથી બજરંગબલીની પૂજા અર્ચના કરવાથી ઈચ્છા અનુસાર ફળની પ્રાપ્તિ થાય છે. પરંતુ આ વાતનું ધ્યાન રાખો કે હનુમાનજીની પૂજા કરતી વખતે રામ દરબારની પૂજા જરૂર કરો. એવું માનવામાં આવે છે કે રામજીની પૂજા વગર હનુમાનજીની પૂજા અધૂરી રહે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
Covid Vaccine / કોવિશિલ્ડ વેક્સિન બનાવનાર કંપનીના કબૂલનામાથી આખા વિશ્વમાં હાહાકાર, અંતે કર્યો આડઅસરનો સ્વીકાર
Covid Vaccine Side Effect
બાબા રામદેવને ઝટકો / BIG NEWS : પતંજલિની 14 ચીજવસ્તુઓ પર તાબડતોબ પ્રતિબંધ, સુપ્રીમની ફટકાર બાદ મોટો નિર્ણય
patanjali divya pharmacy
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
Covid Vaccine / કોવિશિલ્ડ વેક્સિન બનાવનાર કંપનીના કબૂલનામાથી આખા વિશ્વમાં હાહાકાર, અંતે કર્યો આડઅસરનો સ્વીકાર
Covid Vaccine Side Effect
બાબા રામદેવને ઝટકો / BIG NEWS : પતંજલિની 14 ચીજવસ્તુઓ પર તાબડતોબ પ્રતિબંધ, સુપ્રીમની ફટકાર બાદ મોટો નિર્ણય
patanjali divya pharmacy