બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન
જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
VTV / Accident in Jharkhand Bus carrying 30 passengers plunged into river
Kishor
Last Updated: 11:35 PM, 5 August 2023
ઝારખંડના ગિરિડીહ નજીક બસને મોટો અકસ્માત નડ્યો હતો. જેમાં રાંચીથી ગિરિડીહ જતી બસના ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા બસ નદીમાં ખાબકી હતી. આ અકસ્માતને પગલે અફરાતફરી મચી ગઇ હતી. અકસ્માતની જાણ થતાની સાથે જ લોકો દોડી ગયા હતા. જ્યા પોલીસને જાણ કરતા પોલીસ પણ પહોંચી હતી. સાથે ગિરિડીહના ડેપ્યુટી કમિશનર નમન પ્રિયેશ લાકડા અને એસપી દીપક શર્માએ પણ મુલાકાત લીધી હતી. તો ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી બાબુલાલ મરાંડી પણ બનાવ સ્થળે દોડ્યા હતા. જેમણે ટ્વીટ થકી માહિતી આપી હતી.
#Jharkhand के गिरिडीह में एक बस बराकर नदी में गिर गई. बस #ranchj से #giridih जा रही थी. इसी बीच यह हादसा हुआ है. पुलिस और स्थानीय लोगों ने घटनास्थल पर पहुंच कर राहत बचाव कार्य शुरू कर दी है। pic.twitter.com/qyBt6my2N0
— mukesh sinha (@Mukesh_Ranchi) August 5, 2023
30 લોકો હતા બસમાં સવાર
સ્થાનિક લોકો સાથે પોલીસ બચાવ કાર્યમાં જોડાઈ હતી.બસમાં લગભગ 30 લોકો સવાર હતા. જોકે જાનહાનિ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર સમાચાર સામે આવ્યા નથી. પરંતુ 25 જેટલા લોકો ડૂબ્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
અનેક લોકોને ઇજા થયાનું અનમાન
હાલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે બચાવકાર્ય ચાલી રહ્યું છે. એવુ માનવામાં આવી રહ્યું છે. કે બસ પૂરપાટ વાગે જઈ રહી હતી. જેમાં એકાએક જ ચાલકે સ્ટેરીંગ પરનો કાબો ગુમાવી દીધા બાદ બેકાબુ બનેલી બસને અકસ્માત નડ્યો હતો. જેમાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો