બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / ગુજરાત / અમદાવાદ / A person from come abroad in gujarat epidemic act

કોરોના વાયરસ / વિદેશથી આવેલી વ્યક્તિ રાજ્ય સરકારના લાગૂ કરેલા આ એક્ટનો કરશે ભંગ તો તંત્ર લેશે આકરા પગલા

Divyesh

Last Updated: 08:45 AM, 16 March 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના વાયરસના ખતરાને ધ્યાનમાં લઇને રાજ્ય સરકાર વિવિધ સ્તરે પગલાં લઇ રહી છે. કોરોના વાયરસને લઇને રાજ્યમાં એપિડેમિક એક્ટ લાગૂ કરવામાં આવ્યો છે. વિદેશથી આવેલી વ્યક્તિ ઘરની બહાર 14 દિવસ સુધી નીકળી શકશે નહીં.

  • ગુજરાતમાં એપિડેમિક એક્ટ કરાયો લાગૂ
  • વિદેશથી આવેલી વ્યક્તિ 14 દિવસ ઘર બહાર નીકળી શકશે નહીં
  • જો વ્યક્તિ ઘરની બહાર નીકળશે તો તંત્ર કાર્યવાહી કરશે

કોરોના વાયરસને કહેર ભારત સહિત દુનિયામાં જોવા મળી રહ્યો છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા ગઇકાલે 29 માર્ચ સુધી સ્કૂલ-કોલેજો બંધ કરવાના નિર્ણય બાદ રાજ્યમાં એપિડેમિક એક્ટ લાગુ કરી દીધો છે. 
 

આમ વિદેશ આવેલી કોઇપણ વ્યક્તિ 14 દિવસ સુધી પોતાના ઘરમાંથી બહાર નીકળી શકશે નહીં. આ સાથે જ ઘરની અંદર કે બહારના વ્યક્તિઓ સાથે સંપર્ક પણ કરી શકશે નહીં. જો વ્યક્તિ ઘરની બહાર નીકળશે તો મ્યુનિસિપલ તંત્ર કાર્યવાહી કરશે.
 

વિદેશથી આવેલી વ્યક્તિને સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડાશે. સોલા સિવિલમાં કોરોનટાઇન હેઠળ 100 બેડની સુવિધા ઉભી કરવામાં આવી છે. ફકત સરકાર માન્ય લેબમાં કોરોના વાયરસના સેમ્પલની ચકાસણી કરાશે અને શંકાસ્પદ કેસની તપાસમાં સહકાર ન આપનાર વ્યક્તિ સામે પોલીસની મદદ લેવાશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ