બ્રેકિંગ ન્યુઝ
જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે
અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા
ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા
અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી
આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન
વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A farmer was electrocuted while working in the field in Varsada village of Anand
Dinesh
Last Updated: 09:59 PM, 18 June 2023
આણંદના વરસડા ગામના કમકમાટી ભર્યા સમાચાર સામે આવ્યા છે. વરસડા ગામમાં વીજ કરંટથી ખેડૂતનું દુ:ખદ મૃત્યુ થયું છે. પાપ્ત વિગતો મુજબ ખેતરમાં વીજ વાયર પગમાં ભરાતા ખેડૂતને વીજ કરંટ લાગ્યો હતો
ખેતીકામ દરમિયાન પગમાં ભરાયો વીજ વાયર
વરસડા ગામમાં કનુ ભરવાડ નામના 59 વર્ષીય ખેડૂત પોતાના ખેતરમાં કામ કરતા હતા જે દરમિયાન જમીન પર પડેલો જીવીત વીજ તાર તેમના પગમાં ભરાઈ જતા તેમનું મોત થયું છે. જીવીત વીજ તાર ખેડૂતન પગમાં વીટોળાઈ ગયો હતો અને જે કરંટના મારથી તેઓ છૂટી શક્યાં ન હતા અને જેમાં તેઓ ખૂબ દાજી ગયા હતા. જે બનાવને પગલે ખેડૂત કનુ ભરવાડનું મોત થયું છે. જે ઘટનાને પગલે પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
આણંદ: વરસડા ગામમાં વીજ કરંટથી ખેડૂતનું મૃત્યુ, ખેતરમાં વીજ વાયર પગમાં ભરાતા કનુ ભરવાડ નામના વ્યક્તિને લાગ્યો હતો વીજ કરંટ, પોલીસે તપાસ હાથ ધરી#anand #vtvgujarati #breaking pic.twitter.com/kyWv93CNtJ
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 18, 2023
પોલીસ તપાસ હાથ ધરી
જે બનાવને પગલે સમગ્ર પંથકમાં શોકનું મોઝુ ફરી વળ્યો છે તેમજ પરિવાર પર આફત આવી પડી છે. આ ઘટનાને પગલે લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા અને ઘટનાને લઈ તમામ દુ:ખ વ્યક્ત કર્યો હતો. આ બનાવ કઈ રીતે બન્યો તેમજ લાપરવાહી કોને જેવી વિવિધ બાબતે પોલીસ તપાસ હાથ ધરી છે તેવી પણ વિગતો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ