બ્રેકિંગ ન્યુઝ
જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે
અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા
ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા
અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી
આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન
વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
VTV / 76,000 people defeated coronavirus around the world
Kavan
Last Updated: 10:30 PM, 15 March 2020
કોરોના વાયરસનો ચેપ ઝડપથી વધી ગયો છે. લોકોને તેનો ડર છે. પરંતુ તેની સાથે એક સકારાત્મક સમાચાર પણ જોડાયેલા છે. કોરોના વિશે નવીનતમ માહિતી પ્રદાન કરનારી વેબસાઇટ Worldometers.info અનુસાર, અત્યાર સુધીમાં આ રોગના ચેપના કુલ 160,564 કેસો નોંધાયા છે. જેના પગલે 5,962 લોકોનાં મોત નીપજ્યાં છે. પરંતુ આ રોગ સામે લડ્યા પછી સ્વસ્થ થનારા લોકોની ટકાવારી પણ ઓછી નથી.
જાણો શું છે વર્તમાન સ્થિતિ
સમગ્ર દુનિયામાં 75,959 લોકો આ બીમારીથી એકદમ સ્વસ્થ થઇ ચૂક્યા છે અને પોતાના ઘરે પરત ફરી રહ્યા છે. વર્તમાન સંક્રમિત કેસોની વાત કરવામાં આવે તો દુનિયાભરમાં હજી પણ 78,643 લોકો ઇલાજ કરી રહ્યા છે.
જો સકારાત્મક રીતે જોવા જઇએ તો આશરે 72,989 લોકો એટલે કે 93 ટકાને સામાન્ય મુશ્કેલીઓ પડી રહી છે. એટલે કે, તેમને આઇસોલેટ તો કરવામાં આવ્યા છે પરંતુ ઇલાજ માટે સામાન્ય દવાની જ જરૂરીયાત પડી રહી છે. તો 5,654 જેટલા લોકો જ ગંભીર રીતે બીમાર છે.
ભારતીય વૈજ્ઞાનિકોને મળી સફળતા
ભારતીય વૈજ્ઞાનિકોએ કોરોના સાથેની લડતમાં મોટી સફળતા હાંસલ કરી છે. ભારતમાં સતત વધી રહેલ આ રોગના દર્દીઓમાં વૈજ્ઞાનિકોએ ચેપગ્રસ્ત દર્દીઓમાં સ્ટ્રેસની ઓળખ કરી લીધી છે. એટલું જ નહીં પુણેની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વિરોલોજી (એનઆઈવી) ના વૈજ્ઞાનિકો પણ તેને અલગ કરવામાં સફળ થયા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ