બ્રેકિંગ ન્યુઝ
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 6400 TRB jawans will be laid off in Gujarat, new recruitment will be done for vacant posts
Vishal Khamar
Last Updated: 11:29 PM, 18 November 2023
રાજ્યમાં ફરજ બજાવતા TRB જવાનો મુદ્દે ગુજરાતનાં ડીજીપી દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં રાજ્યમાં ફરજ બજાવતા 9 હજાર TRB જવાનોમાંથીં 6400 TRB જવાનોને ક્રમશઃ ફરજ મુક્ત કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. 3 વર્ષથી વધુ સમયથી એક જ જગ્યાએ ફરજ બજાવતા TRB જવાનોને ફરજ મુક્ત કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. ત્યારે 10 વર્ષથી વધુથી કામગીરી કરતા TRB જવાનને 30 નવેમ્બર સુધીમાં ફરજ મુક્ત કરવાન આદેશ કરવામાં આવ્યો છો.
6400 TRB જવાનોને ક્રમશઃ ફરજમુક્ત કરવાનો આદેશ
જ્યારે 5 વર્ષથી કામગીરી કરતા TRB જવાનોને તા. 31 ડિસેમ્બર સુધીમાં ફરજ મુક્ત કરવાનો આદેશ કરાયો છે. જેથી 3000 જેટલા TRB જવાનોને ફરજ મુક્ત કરવામાં આવશે. તેમજ 3 વર્ષથી કામગીરી કરતા TRB જવાનને 31 માર્ચ 2024 સુધી ફરજ મુક્ત કરવાનો આદેશ રાજ્યનાં DGP દ્વારા કરવામાં આવ્યો છે. માર્ચ 2024 માં 2300 જેટલા TRB જવાનોને ફરજ મુક્ત કરવામાં આવશે.
ફરજમુક્ત થયેલા જવાનોને ફરીથી કામગીરીમાં ન લેવાનો પણ કરાયો આદેશ
રાજ્યનાં DGP દ્વારા એક જ વ્યક્તિ લાંબા સમયથી TRB સભ્ય તરીકે કામ કરે તે યોગ્ય નથી. તેમજ ફરજ મુક્ત થયેલ જવાનોને ફરીથી કામગીરીમાં ન લેવાનો પણ આદેશ કર્યો છે. ત્યારે ખાલી પડેલી જગ્યાઓ પર નવી ભરતી કરવાનો પણ DGP એ આદેશ કર્યો છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
Covid Vaccine / કોવિશિલ્ડ વેક્સિન બનાવનાર કંપનીના કબૂલનામાથી આખા વિશ્વમાં હાહાકાર, અંતે કર્યો આડઅસરનો સ્વીકાર
Covid Vaccine Side Effect
બાબા રામદેવને ઝટકો / BIG NEWS : પતંજલિની 14 ચીજવસ્તુઓ પર તાબડતોબ પ્રતિબંધ, સુપ્રીમની ફટકાર બાદ મોટો નિર્ણય
patanjali divya pharmacy
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
Covid Vaccine / કોવિશિલ્ડ વેક્સિન બનાવનાર કંપનીના કબૂલનામાથી આખા વિશ્વમાં હાહાકાર, અંતે કર્યો આડઅસરનો સ્વીકાર
Covid Vaccine Side Effect
બાબા રામદેવને ઝટકો / BIG NEWS : પતંજલિની 14 ચીજવસ્તુઓ પર તાબડતોબ પ્રતિબંધ, સુપ્રીમની ફટકાર બાદ મોટો નિર્ણય
patanjali divya pharmacy