બ્રેકિંગ ન્યુઝ
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત
ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ
રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત
VTV / 6 people died, more than 10 people fainted due to gas leak in Ludhiana
Priyakant
Last Updated: 10:31 AM, 30 April 2023
પંજાબના લુધિયાણામાં એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. જિલ્લાના ગયાસપુર વિસ્તારમાં ઝેરી ગેસના લીકેજને કારણે છ લોકોના મોત થયા છે. અકસ્માતમાં 10 લોકો બેહોશ થઈ ગયા હતા. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. વિસ્તારમાં તપાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર ગ્યાસપુરા વિસ્તારમાં ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
Nine people dead and 11 hospitalised in an incident of gas leak in Giaspura area of Ludhiana, Punjab.
— ANI (@ANI) April 30, 2023
Local administration, Police officials, NDRF team at the spot. pic.twitter.com/PRYmYdRe7V
લુધિયાણામાં ગયાસપુર વિસ્તારમાં ઝેરી ગેસના લીકેજને કારણે છ લોકોના મોત થતાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, અચાનક ગેસ લીક થવાને કારણે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી. તેમણે દાવો કર્યો હતો કે, નજીકની ફેક્ટરીમાંથી ગેસ લીક થયો હતો. લોકોને આ વાતની જાણ થતાં જ બધા લોકોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.
#UPDATE | Ludhiana gas leak | "Definitely, it is a gas leak case. The NDRF team is present at the spot to evacuate the people and will conduct the rescue operation. 9 people died in this incident and 11 are sick," says Swati, SDM Ludhiana West. pic.twitter.com/wSCkZw5Sz1
— ANI (@ANI) April 30, 2023
સૂત્રોએ જણાવ્યું હતું કે, મોટાભાગના લોકો ભાગીને ફેક્ટરીથી દૂર સુધી પહોંચી ગયા હતા. ઘટનાસ્થળની નજીક રહેતા ડૉ. શંભુનારાયણ સિંહે આજતકને જણાવ્યું કે ગેસ લીક થયા બાદ તેમના ઘરના 5 લોકો બેહોશ થઈ ગયા છે. સ્થળ પર હાજર અંજલ કુમારે જણાવ્યું કે, મારા કાકાની અહીં આરતી ક્લિનિક નામની દુકાન છે. તેનો આખો પરિવાર બેહોશ થઈ ગયો છે. 2 લોકોના મૃતદેહ હજુ પણ ઘરમાં પડ્યા છે. અંજલે જણાવ્યું કે, તેના પરિવારના સભ્યોના શરીર સંપૂર્ણપણે વાદળી થઈ ગયા છે.
#WATCH | Punjab: NDRF personnel reach the spot in Giaspura area of Ludhiana where a gas leak claimed 9 lives; 11 others are hospitalised.
— ANI (@ANI) April 30, 2023
Local officials say that the area has been cordoned off. pic.twitter.com/BuxUEb8SCq
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ