બ્રેકિંગ ન્યુઝ
હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે
તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ
દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે
ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી
ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ
સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન
સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'
લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું
Air Indiaની એકસાથે 70થી વધુ ફ્લાઇટ્સ રદ
ભાજપનો વિજય રથ આગળ વધી રહ્યો છે: PM મોદી
Juhi
Last Updated: 06:18 PM, 17 April 2020
બબીતા ફોગાટે એક ટ્વીટમાં જમાતીઓને જાહિલ કહ્યા હતા. આ પછી યુઝર્સે તેને ટ્રોલ કરવાનું શરૂ કર્યું હતું. રેસલર બજરંગ પુનિયા બબીતાના બચાવમાં આવ્યો હતો. તેણે ટ્રોલર્સને પૂછ્યું કે, "ખેલાડીઓ દેશ માટે દરરોજ સંઘર્ષ કરે છે, પરંતુ તમે શુ કરો છો?" દિલ્હીની મરકજ મસ્જિદમાં ધાર્મિક કાર્યક્રમમાં સામેલ થયેલા જમાતીઓના કારણે દેશમાં કોરોના સંક્રમણ વધ્યું છે. મરકજમાં 2 એપ્રિલે 400 સંક્રમિત જમાતીઓ મળ્યા હતા.
यदि आप बबीता फोगाट को सपोर्ट करते हैं तो उन तक यह बात जरूर पहुंचा दीजिए और उनको बोलिए ध्यान से कान खोल कर सुन लें। pic.twitter.com/gqec3lQwPE
— Babita Phogat (@BabitaPhogat) April 17, 2020
બબીતાએ આ પછી એક વીડિયો મેસેજની મદદથી કહ્યુ કે, ''ગત થોડા દિવસોમાં મેં કેટલાક ટ્વીટ પોસ્ટ કર્યા છે, જે પછી તેણે સતત ધમકીઓ મળી રહી છે. કેટલાક લોકો સોશ્યલ મીડિયા પર ગાળો આપી રહ્યા છે, ધમકી આપી રહ્યા છે અને કેટલાક લોકો ફોન કરીને પણ ધમકી આપી રહ્યા છે. હું તેમણે કહેવા માંગું છું કે, હું ઝાયરા વસીમ નથી, કે ધમકીઓથી ડરી જવું. હું દેશ માટે લડી છું અને મારા ટ્વીટ પર પણ કાયમ છું. જે મેં લખ્યુ છે તે ખોટું નથી.''
"मैं हमेशा सच बोलती रहूंगी और सच लिखती रहूंगी, अगर आप लोग सच सुनना पसंद नहीं करते या तो अपनी आदत सुधार लें, नहीं तो सच सुनने की आदत डाल लें"
— Babita Phogat (@BabitaPhogat) April 17, 2020
F.I.R से डर नहीं लगता साहिबा इन तबलीगी जमात वालों से लगता है। https://t.co/2J091AwQVA
આ વીડિયો શૅર કરતા તેણે લખ્યુ કે, ''જો તમે બબીતા ફોગાટને સપોર્ટ કરો છો તો તે આ વાત જરૂરથી તેમણે પહોંચાડી દેજો અને તેમણે કહેજો કે ધ્યાનથી કાન ખોલીને સાંભળી લે.''
ઉલ્લેખનીય છે કે, ગુરુવારે બબીતા ફોગાટે લખ્યુ હતુ કે, ''કોરોના વાયરસ ભારતની બીજા નંબરની સૌથી મોટી સમસ્યા છે. જમાતી હજુ પણ કોઇ નંબર પહેલા પર જ છે'' અને આ સાથે જ બબીતાના આ ટ્વીટ પર સતત લોકો પ્રતિક્રિયા આપી રહ્યા છે.
કોણ છે ઝાયરા વસીમ
કશ્મીરી મૂળ એક્ટ્રેસ ઝાયરા વસીમે 2016માં આમિર ખાનની ફિલ્મ દંગલથી બોલિવુડમાં ડેબ્યૂ કર્યુ હતુ. જોકે અચાનક તેણે એક્ટિંગ છોડવાનો નિર્ણય કર્યો હતો અને કહ્યુ હતુ કે, ''એક્ટિંગમાં આવવાથી તેની જિંદગી બદલાઇ ગઇ. પૈસા અને લોકોનો પ્રેમ મળ્યો. જોકે આ બધુ તેણે નથી જોઇતું. ભલે અહીંયા ફિટ થવા છતાં અહીંયાની નથી.'' જોકે કહેવાઇ રહ્યુ છે કે, ધાર્મિક કારણસરને તેણે એક્ટિંગ છોડવાનો નિર્ણય લીધો હતો જે પછી ઝાયરાનો વિરોધ પણ કરવામાં આવ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ