ર્ડાક્ટર્સ ડેસ્ટ / ભાદરવામાં ક્યા રોગનું પ્રમાણ વધારે? કયો ખોરાક લેવો હિતાવહ, માંદગીથી બચવા સારવાર અને કાળજી શું, એક ક્લિકમાં જાણો જાણીતા ડૉક્ટરની સલાહ

Which disease is more common in Bhadra? What food is essential, what treatment and care to prevent illness

ભાદરવો મહિનો શરૂ થયો છે ત્યારે આયુર્વેદ અનુસાર આ માસને ચિકિત્સકોનો મહિનો ગણવામાં આવે છે. કારણ કે આ માસમાં માંદગીનું પ્રમાણ સૌથી વધારે રહે છે અને ખાસ કરીને લોકો પિત્તજન્ય રોગથી વધુ પીડાય છે.

બ્રેકિંગ ન્યૂઝ