બ્રેકિંગ ન્યુઝ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
Vaidehi
Last Updated: 06:25 PM, 29 December 2023
હિંદૂ ધર્મમાં મકરસંક્રાંતિ તહેવારનું વિશેષ મહત્વ છે. આ દિવસે ગંગા સ્નાન અને દાન કરવાની માન્યતા હોય છે. દરવર્ષે કુલ 12 જેટલી સંક્રાંતિ ઊજવવામાં આવે છે પણ મકરસંક્રાંતિનું ખાસ મહત્વ હોય છે. કારણકે આ દિવસે સૂર્ય ધનુ રાશિથી નિકળીને મકર રાશિમાં સંચાર કરે છે. તેથી આ તહેવારને મકરસંક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. સામાન્યરીતે આપણાં દેશમાં 14મી જાન્યુઆરીનાં રોજ મકરસંક્રાંતિ ઊજવવામાં આવે છે પણ શું તમે જાણો છો કે આ વખતે મકરસંક્રાંતિની સાચી તારીખ અને તિથિ શું છે?
મકરસંક્રાંતિની તારીખ અને તેનું મહત્વ
2024માં મકરસંક્રાંતિ 15 જાન્યુઆરીનાં રોજ સોમવારનાં દિવસે ઊજવવામાં આવશે. આ દિવસે સૂર્ય મકરરાશિમાં પ્રવેશ કરશે. એવી માન્યતા છે કે આ દિવસે સ્વર્ગનાં દ્વાર ખુલે છે. તેથી ભીષ્મ પિતામહે પોતાને બાણ લાગ્યા બાદ પણ પ્રાણ ત્યાગવા માટે ઉત્તરાયણનો દિવસ પસંદ કર્યો હતો. જેથી મોક્ષ મળી શકે. સાથે જ શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે આ દિવસે ગંગા સ્નાન કરવાથી સાત જન્મોનાં પાપ પણ ધોવાઈ જાય છે.
વાંચવા જેવું: નવા વર્ષના પહેલા જ દિવસે લવિંગથી કરો આ ખાસ ઉપાય: આખું વર્ષ ખાલી નહીં થાય ખિસ્સું, વધશે પૈસાની આવક
મકરસંક્રાંતિને દેશનાં અલગ-અલગ વિસ્તારમાં અલગ-અલગ નામે ઓળખવામાં આવે છે. ઉત્તરાયણ, પોંગલ, મકરવિલક્કુ, માઘ અને બિહુ. શાસ્ત્ર અનુસાર આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન અને દાન-પુણ્ય કરવાથી વ્યક્તિને ક્યારેય પણ સમાપ્ત ન થાય તેવું પુણ્ય મળે છે.
મકરસંક્રાંતિનાં દિવસે આ ચીજોનું દાન કરો
મકરસંક્રાંતિનાં દિવસે તલ, ચપ્પલ, અન્ન, વસ્ત્ર, ધાબળું વગેરે ચીજોનું દાન કરવાથી વ્યક્તિને શનિદેવ અને સૂર્યદેવની કૃપા મળે છે. માન્યતા અનુસાર આ દિવસે તમે જે પણ દાન કરો છો એ સીધું ભગવાનને અર્પિત થાય છે. તેથી આ દિવસે ખાસ દાન કરવું જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime