બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ધર્મ / vastu tips placing shani yantra in this direction ends vastu defects prosperity

વાસ્તુ ટિપ્સ / ઘરની આ દિશામાં શનિયંત્ર રાખવાથી વાસ્તુદોષ થશે દૂર અને આર્થિક પરિસ્થિતિ થશે મજબૂત

Manisha Jogi

Last Updated: 01:53 PM, 9 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘરમાં પશ્ચિમ દિશા ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. શનિદેવને આ દિશાના સ્વામી માનવામાં આવે છે, જેથી આ દિશાનું મહત્ત્વ વધી જાય છે.

  • વાસ્તુ શાસ્ત્રમાં તમામ દિશા અને જગ્યાનું મહત્ત્વ.
  • દિશાઓનો યોગ્ય ઉપયોગ કરવાથી સકારાત્મક ઊર્જાનો સંચાર.
  • નિયમોનું પાલન ના થાય તો શનિદેવના પ્રકોપનો શિકાર થઈ શકો છો. 

 વાસ્તુ શાસ્ત્રમાં ઘરના તમામ હિસ્સા, દિશા અને જગ્યાનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે. આ દિશાઓનો યોગ્ય ઉપયોગ કરવાથી સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. ઘરમાં પશ્ચિમ દિશા ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. શનિદેવને આ દિશાના સ્વામી માનવામાં આવે છે, જેથી આ દિશાનું મહત્ત્વ વધી જાય છે. વાસ્તુશાસ્ત્રના નિયમોનું પાલન કરવામાં ના આવે તો શનિદેવના પ્રકોપનો શિકાર થઈ શકો છો. 

શનિદેવ
શનિદેવને પશ્ચિમ દિશાના સ્વામી માનવામાં આવે છે. આ કારણોસર ઘરની આ દિશા સાફ હોવી જોઈએ. આ દિશામાં ગંદકી હોય તો શનિદેવ નારાજ થઈ જાય છે. અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. ઘરની પશ્ચિમ દિશામાં બારી હોય તો, પૂર્વ દિશામાં નાની બારી હોવી જોઈએ. આ પ્રકારે ના હોય તો ઘરમાં નેગેટીવ ઊર્જાનો સંચાર થાય છે અને ખુશીઓનો નાશ થાય છે. 

રસોડુ
ઘરની પશ્ચિમ દિશાનો ભાગ બંધિયાળ ના હોવો જોઈએ. આ પ્રકારે હોય તો ઘરના સભ્યોએ માનસિક તણાવનો સામનો કરવો પડે છે. જેથી આ દિશા ખુલ્લી હોવી જોઈએ. પશ્ચિમ દિશામાં રસોડું ના હોવું જોઈએ. આ દિશામાં રસોડું હોય તો નાણાંકીય નુકસાન થાય છે અને આર્થિક પરિસ્થિતિ ખરાબ થાય છે. પરિવારમાં કલેશ થાય છે. પતિ-પત્નીનો બેડરૂમ પશ્ચિમ દિશામાં ના હોવો જોઈએ. 

નકારાત્મક ઊર્જા
ધરની પશ્ચિમ દિશામાં દોષના ઉપાય કરી શકાય છે. આ જગ્યાએ શનિયંત્ર રાખવાથી વાસ્તુ દોષ દૂર થાય છે. ઘરનો મુખ્ય દરવાતો પશ્ચિમ દિશા તરફ ના હોવો જોઈએ. આ દિશામાં દરવાજો હોય તો નકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. 

(DISCLAIMER: આ લેખમાં ધર્મને લગતી આ માહિતી માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે, તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ એ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. કોઈપણ પ્રકારની મુશ્કેલી સર્જાશે તો તે માટે VTV ગુજરાતી જવાબદાર નહીં રહે. આ લેખ માત્ર ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ