બ્રેકિંગ ન્યુઝ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ
લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી
VTV / ધર્મ / vastu tips do not make mistake while installing the idol of god in the house otherwise you may face problems
Arohi
Last Updated: 03:36 PM, 4 December 2023
લોકો ઘણી મહેનતથી ઘર બનાવે છે. આ ઘરના દરેક રૂમને સુંદર બનાવવા માટે ખૂબ જ મહેનત કરે છે. બધા રૂમમાં ફોટો પણ લગાવે છે. તેમાં ભગવાની મૂર્તિ અને ફોટો પણ રહે છે. સનાતન ધર્મમાં પૂજાનું ખૂબ જ મહત્વ છે. લોકો પોતાના ઘરોમાં પૂજાનું સ્થાન જરૂર બનાવે છે.
પરંતુ તમને જણાવી દઈએ કે ઘણા ઘરોમાં તમે જોયું હશે કે એક કરતા વધારે રૂમમાં ફોટો અને મૂર્તિ સજાવવામાં આવે છે. પરંતુ તેને લઈને વાસ્તુના જાણકાર કહે છે કે દરેક જગ્યા પર ભગવાનના ફોટો ન રાખવા જોઈએ. તેની અસર આપણા જીવન પર પડે છે.
ન કરો આ ભૂલો
તમે પણ પોતાના ઘરમાં આ ભૂલ કરો છો તો તેને જરૂર સુધારી લો. સાથે જ તમને જણાવી દઈએ કે જો ઘરમાં એક જ પ્રકારના ભગવાનની બે તસવીરો હોય તો તે ખોટુ છે. તમે ઘરમાં એક ભગવાનની બે તસવીરો રાખો પરંતુ એક જેવી બે તસવીરો ન રાખો. તેનાથી તમારા ઘર પર મુશ્કેલી આવી શકે છે.
તેની સાથે જ તમને જણાવી દઈએ કે રૂમની સામે જ ભગવાનનો ફોટો ન લગાવો. દરેક જગ્યા પર ભગવાનનો ફોટો એટલે ન લગાવવો જોઈએ કારણ કે દરેક જગ્યા પર તેમની સેવા કરવી સંભવ નથી.
આ કોણને રાખો ઉપર, મા કાળીની ન લગાવો તસવીર
સાથે જ તમને જણાવી દઈએ કે જ્યારે પણ તમે ઘર બનાવો છો તો તમે ઘણી ભૂલો કરી બેસો છો. તેને પણ તમે પોતાના જીવનમાં ન કરો. ખાસકરીને પૂજાનો રૂમ હંમેશા દરેક રૂમથી સારો હોવો જોઈએ.
જેથી ભગવાનનો વાસ તમારા ઘરમાં થઈ શકે. તેમણે જણાવ્યું કે ઘરના દક્ષિણ કોણને હંમેશા ઉપર રાખો. તેની સાથે જ તમારા ઘરમાં માતા કાળીની તસવીર બિલકુલ ન રાખો. આ પણ તમારા માટે યોગ્ય નહીં રહે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
લોકસભા ચૂંટણી 2024 / સાબરકાંઠામાં મોટું ગાબડુ: અપક્ષ ઉમેદવારો ગયા ભાજપના શરણે, જુઓ કોને-કોને કર્યા કેસરિયા
Joined BJP
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
લોકસભા ચૂંટણી 2024 / સાબરકાંઠામાં મોટું ગાબડુ: અપક્ષ ઉમેદવારો ગયા ભાજપના શરણે, જુઓ કોને-કોને કર્યા કેસરિયા
Joined BJP
બાબા રામદેવને ઝટકો / BIG NEWS : પતંજલિની 14 ચીજવસ્તુઓ પર તાબડતોબ પ્રતિબંધ, સુપ્રીમની ફટકાર બાદ મોટો નિર્ણય
patanjali divya pharmacy