બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / ધર્મ / Vastu shastra tips never do these in morning Bad Habits

વાસ્તુ શાસ્ત્ર / સવારે ઊઠતાંવેંત ક્યારેય ન જોવી જોઈએ આ વસ્તુ: પૈસાની તંગી થતી હોવાની છે માન્યતા, જાણી લો 3 નિયમો

Manisha Jogi

Last Updated: 06:34 PM, 31 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vastu shastra tips: સવારે ખાસ કરીને કોઈ ભૂલ કરવાથી માઁ લક્ષ્મી નારાજ થઈ જાય છે. આ પ્રકારે કરવાથી ઘરમાં ગરીબી આવે છે અને હાથમાં પૈસા ટકતા નથી. આ પ્રકારનું પરિણામ ભોગવવું ના પડે તે માટે શું કરવું જોઈએ, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.

  • સવારે બિલકુલ પણ ના કરશો આ ભૂલ.
  • આ ભૂલ કરવાથી થઈ જશો કંગાળ.
  • સવારે ઉઠીને સૌથી પહેલા ભગવાનનું નામ લો. 

આર્થિક તંગીના કારણે અનેક પ્રકારના દુખોનો સામનો કરવો પડે છે, જેથી દરેક વ્યક્તિ પૈસા કમાવવાની કોશિશ કરે છે. માઁ લક્ષ્મની ને પ્રસન્ન કરવા માટે લોકો અનેક પ્રકારના ઉપાય કરે છે, પરંતુ જાણ્યે અજાણ્યે ભૂલ થઈ જવાને કારણે માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે. સવારે ખાસ કરીને કોઈ ભૂલ કરવામાં આવે તો માઁ લક્ષ્મી વધુ નારાજ થઈ જાય છે, જેના કારણે ઘર ગરીબીના ભરડામાં આવી જાય છે. વાસ્તુ શાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે, જે કામના કારણે વ્યક્તિ કંગાળ થઈ જાય છે, તે કામ સવારે બિલકુલ પણ ના કરવા જોઈએ.  

સવારે કયા કામ ના કરવા જોઈએ

  • સવારે મોડા સુધી ના સૂવું જોઈએ, તેને અશુભ ગણવામાં આવે છે. આ પ્રકારે વ્યક્તિ ગરીબ બનતો જાય છે. 
  • સવારે ઉઠીને એંઠા વાસણ બિલકુલ પણ ના જોવા જોઈએ. એંઠા વાસણ જોવાથી દુર્ભાગ્યને આમંત્રણ આપવા બરાબર છે. આ પ્રકારની વ્યક્તિ ભલે ગમે તેટલી મહેનત કરે, તેમ છતાં તેણે અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને તેઓ ગરીબ બનતા જાય છે. આ કારણોસર વાસ્તુશાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે, રાત્રે વાસણ અને રસોડું સાફ કરીને જ સૂવું જોઈએ. રાત્રે રસોડુ ક્યારેય પણ ગંદુ ના મૂકવું જોઈએ. આ પ્રકારે કરવાથી માઁ લક્ષ્મી અને માતા અન્નપૂર્ણા નારાજ થઈ જાય છે. ઘરમાં પૈસા ટકતા અને ગરીબી ઘર ઘીમે ધીમે ગરીબીના ભરડામાં આવી જાય છે. 
  • સવારે ઉઠીને ક્યારેય પણ અપશબ્દ ના બોલવા જોઈએ. આ પ્રકારે કરવાથી આખો દિવસ ખરાબ જાય છે, જેના કારણે કામમાં ક્યારેય પણ સફળતા મળતી નથી. સવારે ઉઠીને સૌથી પહેલા ભગવાનનું નામ લો અને ભગવાનનો આભાર માનો. ભગવાનની પ્રાર્થના કરો કે, તેઓ હંમેશા તમારી સાથે રહે. 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ