બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

VTV / ધર્મ / use horseshoe like this a lot of progress in job and business

થશે પ્રગતિ / Astrology: ઘરમાં આ જગ્યાએ ચૂપચાપ રાખી દો ઘોડાની નાળ, વેપાર-ધંધામાં કાયમ રહેશે બરકત અને થશે ધનલાભ

Premal

Last Updated: 03:51 PM, 13 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યોતિષ શાસ્ત્રમાં દરેક ધાતુનુ ખાસ મહત્વ છે. સોનુ, ચાંદી, તાંબુ, પીતળ અને લોખંડ આ બધુ કોઈના કોઈ ગ્રહ સાથે સંબંધ રાખે છે. જ્યોતિષ શાસ્ત્રના જાણકારો મુજબ લોખંડ શનિ દેવની પ્રિય ધાતુ છે.

  • ઘોડાની નાળનો કરો આ રીતે ઉપયોગ, થશે નોકરીમાં પ્રગતિ
  • ઘોડાની નાળ લગાવવાથી શનિની પીડામાંથી મળશે મુક્તિ
  • જાણો, નોકરી-વ્યાપારમાં સફળતા મેળવવા શું કરશો

શનિ દોષ માટે 

ઘણી વખત શનિની પીડામાંથી રાહત મેળવવા માટે ઘોડાની નાળને ધારણ કરવાની સલાહ આપવામાં આવે છે. આવો જાણીએ ઘોડાની નાળના ફાયદા. જ્યોતિષ શાસ્ત્ર મુજબ ઘરના મુખ્ય દ્વાર પર ઘોડાની નાળ લગાવવાથી શનિની પીડામાંથી મુક્તિ મળે છે. આ સાથે વાસ્તુ દોષમાંથી પણ છૂટકારો મળે છે. આ સિવાય કોઈ જાતકની કુંડળીમાં શનિની દશા ચાલી રહી છે તો તેની પથારીમાં ઘોડાની નાળ લગાવી દેવાથી શનિ દોષમાંથી મુક્તિ મળે છે. 

નોકરી-વ્યાપારમાં સફળતા માટે 

જો તમામ પ્રયાસ કર્યા બાદ પણ સફળતા મળતી નથી તો ઘોડાની નાળની વીંટી બનાવીને વચ્ચેની આંગળીમાં ધારણ કરવી જોઈએ. માનવામાં આવે છે કે આવુ કરવાથી નોકરીમાં સફળતા મળે છે. આ સિવાય વેપારમાં સફળતા પ્રાપ્ત કરવા માટે બિઝનેસવાળા સ્થાન પર કાળા ઘોડાની નાળ સ્થાપિત કરવી જોઈએ. માન્યતા છે કે આવુ કરવાથી બિઝનેસમાં આર્થિક સફળતા મળે છે. 

ધન લાભ માટે

જ્યોતિષ શાસ્ત્ર મુજબ ઘોડાની નાળનો ઉપયોગ નાણા લાભ માટે કરવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ નાણામાં વૃદ્ધી ઈચ્છે છે તો તેને ઘોડાની નાળને તિજોરીમાં રાખવી જોઈએ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ