બ્રેકિંગ ન્યુઝ
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત
ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ
રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત
VTV / ધર્મ / United States 10000 people gathered to recite the Bhagavad Gita together on the occasion of Guru Purnima
Arohi
Last Updated: 10:29 AM, 4 July 2023
અમેરિકામાં ગુરૂ પૂર્ણિમાના અવસર પર ભગવદ ગીતાનો પાઠ કરવા માટે ટેક્સાસના એલન ઈસ્ટ સેન્ટરમાં 4થી 84 વર્ષની ઉંમરના કુલ દસ હજાર લોકો ભેગા થયા. આ કાર્યક્રમ યોગ સંગીતા અને એસજીએસ ગીતા ફાઉન્ડેશન દ્વારા ભગવદ ગીતા પારાયણ યજ્ઞના રૂપમાં આયોજીત કરવામાં આવ્યો હતો. સોમવારે ગુરૂપૂર્ણિમાના અવસર પર આ પાઠ કરવામાં આવ્યો.
રિપોર્ટ અનુસાર અવધૂત દત્ત પીઠમ 1966માં શ્રી ગણપતિ સચિદાનંદજી સ્વામીજી દ્વારા સ્થાપિત એક આંતરરાષ્ટ્રીય આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને સામાજીત કલ્યાણ સંગઠન છે. શ્રી સ્વામીજીની સાર્વભૌમિક દષ્ટિ અને માનવ જાતિના ઉત્થાન માટે કરૂણાના પીઠમને માનવ જીવનના સંવર્ધન માટે વિભિન્ન પ્રકારના કાર્યક્રમ, ગતિવિધિઓ અને પરિયોજનાઓ ચલાવવા માટે પ્રેરિત કરવામાં આવ્યા છે.
#WATCH | United States: Ten thousand people gathered at Allen East Center in Texas, to recite the Bhagavad Gita together on the occasion of Guru Purnima. This event was organised by Yoga Sangeeta and SGS Geeta Foundation as Bhagavad Gita Parayan Yagya.
— ANI (@ANI) July 3, 2023
(Source: Avadhoota Datta… pic.twitter.com/saVlZIjBML
10 હજાર લોકો થયા ભેગા
ટેક્સાસમાં ભગવદ ગીતાનો જાપ કરનાર દરેક 10,000 લોકોએ પોતાના ગુરૂ ગણપતિ સચિદાનંદજી સ્વામીના માર્ગદર્શનમાં છેલ્લા આઠ વર્ષમાં તેના યાદ કર્યા હતા. આ પહેલી વખત નથી કે સ્વામીજીએ સંયુક્ત રાજ્ય અમેરિકીમાં ભગવદ ગીતાનો જાપ કાર્યક્રમ આયોજીત કર્યો છે. સ્વામીજી છેલ્લા થોડા વર્ષોથી આ કાર્યક્રમનું આયોજન કરી રહ્યા છે અને સંયુક્ત રાજ્ય અમેરિકામાં મોટાપાયે હિંદુ આધ્યાત્મિકતાનો પ્રચાર કરી રહ્યા છે.
ગણપતિ સચિદાનંદજી સ્વામીજી ભગવદ ગીતાનો પ્રચાર કરવા અને સનાતન હિંદૂ ધર્મના મૂલ્યોને ફાલવા માટે એક વિશ્વ પ્રસિદ્ધ સંત છે. આ વચ્ચે સોમવારે ગુરૂ પૂર્ણિમા પર આગરના રાવતપારામાં મનોકામેશ્વર મહાદેવ મંદિરમાં આખા ભારતથી ભક્તોની ભીડ ઉમડી પડી. અધિકારીઓ અનુસાર, ભક્તોએ સવારે સવારે ભગવાન શિવજી પૂજા શરૂ કરી દીધી અને શિવાલય જઈને ભગવાનની પૂજા કરી અને તેમના આશીર્વાદ લીધા.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / રાજકોટ બેઠકના ઉમેદવાર ધાનાણી સામે ફરિયાદ, મામલો ક્ષત્રિયો અને પટેલો સાથે જોડાયેલો
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
લોકસભા ચૂંટણી 2024 / રાજકોટ બેઠકના ઉમેદવાર ધાનાણી સામે ફરિયાદ, મામલો ક્ષત્રિયો અને પટેલો સાથે જોડાયેલો