બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

VTV / ગુજરાત / Two IAS officers were transferred in the state

ગાંધીનગર / વધુ બે IAS અધિકારીઓની બદલીના આદેશ, ડૉ. કુલદીપ આર્ય અને પી.ડી. પલસાણાનું ટ્રાન્સફર

Dinesh

Last Updated: 10:13 PM, 13 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

gandhingar news: રાજ્યના વધુ બે આઈએએસ અધિકારીઓને બદલીના આદેશ કરાયા છે, પી.ડી. પલસાણા અને ડૉ. કુલદીપ આર્યની બદલી કરાઈ

  • 2 IAS અધિકારીઓની બદલી કરાઈ
  • પી.ડી. પલસાણા અને ડૉ. કુલદીપ આર્યની બદલી કરાઈ
  • મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરીમાં કરાઈ બદલી


લોકસભાની ચૂંટણી પહેલા રાજ્યમાં સરકારી કચેરીઓમાં બદલીની માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે રાજ્યના વધુ બે આઈએએસ અધિકારીઓને બદલીના આદેશ કરાયા છે. જેમાં ડૉ. કુલદીપ આર્ય, અધિક ઉદ્યોગ કમિશનર, ગાંધીનગરની બદલી કરવામાં આવી છે અને જેમને મુખ્ય ચૂંટણી અધિકારી, ગુજરાત રાજ્ય, ગાંધીનગરની કચેરીમાં અધિક મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી છે. 

ચૂંટણી અધિકારીની કચેરીમાં કરાઈ બદલી
જ્યારે પી.ડી. પલસાણા, સરકારના સંયુક્ત સચિવ, કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ, સચિવાલય, ગાંધીનગરની બદલી કરવામાં આવી છે અને જેમને મુખ્ય ચૂંટણી અધિકારી, ગુજરાત રાજ્યની કચેરીમાં સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી છે. અત્રે જણાવીએ કે, સામાન્ય વહીવટ વિભાગે બે આઈપીએસ અધિકારીઓની બદલી કરી છે.

વાંચો પરિપત્ર


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ