બ્રેકિંગ ન્યુઝ
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત
ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ
રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત
VTV / મનોરંજન / બોલિવૂડ / tv host and singre aditya narayan revealed he singh superhit movie song but maker replace with other singer
Arohi
Last Updated: 12:37 PM, 12 April 2023
સિંગર અને એન્કર આદિત્ય નારાયણ પાછલા થોડા દિવસોથી ખૂબ જ પરેશાન છે. તેણે દાવો કર્યો છે કે ગયા વર્ષે તેણે એક સુપરહિટ ગીત ગાયું હતું. પરંતુ મેકર્સે ફિલ્મમાંથી આ ગીતના વર્ઝનને છેલ્લા સમયે હટાવી દીધુ. ત્યાં જ ગીત કોઈ બીજા સિંગરના અવાજમાં ગાયુ અને તેના ગીતને બદલી નાખ્યું.
તેના કારણે તેને ખૂબ જ ખરાબ લાગ્યું છે. ત્યાં જ તેણે જણાવ્યું કે તે પહેલા જ્યારે જ્યારે આ ગીતને સાંભળતો હતો તે દુખી થતો હતો. તેણે પરેશાન થઈને ડિજિટલ બ્રેક પણ લીધો છે. તેણે પોતાના ઈન્સ્ટાગ્રામની દરેક પોસ્ટને ડિલિટ કરી દીધી અને એક લાંબી નોટ પણ લખી.
એક ઈન્ટરવ્યૂમાં સ્વીકારી આ વાત
આદિત્ય નારાયણે એક ઈન્ટરવ્યૂમાં સ્વીકાર કર્યો કે તે આ ઘટનાથી ખૂબ જ પરેશાન હતો. સિંગરે કહ્યું કે થોડો સમય પસાર થયા બાદ તે ભવિષ્યમાં તેના વિશે વધુ વાત કરશે.
આદિત્યએ દાવો કર્યો છે કે તે તેના કરિયરનું સૌથી મોટુ ગીત હતી. તેણે કહ્યું કે ફિલ્મના મેકર્સે બીજા સિંગરને પસંદ કરવાનો નિર્ણય કર્યો હતો મ્યુઝિશિયનને નહીં.
આદિત્ય જોઈ રહ્યા હતા ગીત રિલીઝ થવાની રાહ
આદિત્ય નારાયણે કહ્યું કે તેમની જગ્યાએ બેસ્ટ સિંગરને લઈ લેવામાં આવ્યા. જોકે તે ગીતના રિલીઝ થવાની રાહ જોઈ રહ્યા હતા. પરંતુ આજ જીવન છે શું કરી શકીએ.
તે બસ એ વાતથી ખુશ છે કે સંગીતકાર તેને બોલાવી રહ્યા છે. તેમણે કહ્યું કે તેના પહેલા પણ તેમની સાથે ઘણી વખત આમ થઈ ચુક્યું છે તેની કોઈ જાણકારી વગર ગીતને રિપ્લેસ કરવામાં આવ્યું છે.
મેકર્સ અને એક્ટર્સ લે છે સિંગર બદલવાનો નિર્ણય: આદિત્ય
આદિત્ય નારાયણે કહ્યું કે એવો કોઈ કોન્ટ્રાક્ટ ન હોઈ શકે કે કોઈ સિંગરનું સોન્ગ ફિલ્મમાં લેવામાં આવે કે નહીં. જોકે રેકોર્ડિંગ સારી નીયતથી કરવામાં આવે છે. જોકે બોલિવુડમાં કોઈ એક વ્યક્તિ નથી જે તેનો નિર્ણય કરે છે. આ નિર્ણય મેકર્સ, એક્ટર્સ અને જે પણ તેમાં હાયર ઓથોરિટી રહે છે તે લે છે.
આદિત્ય નારાયણે લીધો ડિજિટલ બ્રેક
આદિત્ય નારાયણના આમ કરવાથી તેમના સંગીતકાર અને અન્ય સિંગરની સાથે પણ ઝગડા થયા છે. તે શરૂમાં પરેશાન હતા જ્યારે તે ગીત દરેક જગ્યા પર વાગી રહ્યું હતું.
તેમના અનુસાર તેમણે પણ આટલું જ સારૂ કામ કર્યું હતુ. આ બધી વાતોથી પરેશાન આદિત્યએ ડિજિટલ બ્રેક લેવાની જાહેરાત કરી છે. તેમણે તેની સાથે એક લાંબી નોટ પણ લખી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
લોકસભા ચૂંટણી 2024 / રાજકોટ બેઠકના ઉમેદવાર ધાનાણી સામે ફરિયાદ, મામલો ક્ષત્રિયો અને પટેલો સાથે જોડાયેલો