બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત
ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ
રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત
દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત
લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન
Parth
Last Updated: 07:26 PM, 15 October 2022
કહેવાય છે કે મોત ક્યારે આવે તે નક્કી ન હોય! પણ જ્યારે પણ કોઈ વ્યક્તિનું મૃત્યુ અકસ્માતમાં થાય ત્યારે સૌ કોઈને દર્દ થાય છે, તુર્કીમાં એક મોટી દુર્ઘટનાની જાણકારી સામે આવી રહી છે જેમાં 40થી વધારે શ્રમિકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.
શું છે સમગ્ર ઘટના?
તુર્કીમાં શનિવારે ભીષણ દુર્ઘટના થઈ જેમાં એક કોલસાની ખાણમાં અમુક કારણોસર જોરદાર ધમાકો થયો જેમાં અનેક લોકોના મોત થઈ ગયા. જે સમયે આ ધમાકો થયો હતો તે સમયે ત્યાં 100થી વધારે શ્રમિકો હાજર હતા. દુર્ઘટના બાદ શ્રમિકોના પરિજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પોતાના પ્રિયજનની શોધખોળ શરૂ કરી દીધી હતી. ગૃહમંત્રીએ જાણકારી આપતા કહ્યું કે 40થી વધુ શ્રમિકોના મોત થયા છે જ્યારે 11થી વધારે હજુ પણ ગંભીરરૂપે ઈજગગ્રસ્ત છે, આ ઘટનામાં 58 લોકોને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે.
હજુ આગ ઠરી નથી
ખાસ વાત એ છે કે ખાણની આગ હજુ પણ ઠરી નથી અને એવામાં એક શ્રમિક વિષે કોઈ જાણકારી પણ મળી શકી નથી. જેના કારણે રેસ્ક્યૂ ઓપરેશન તેજીથી ચલાવવામાં આવી રહ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે ફસાયેલા શ્રમિકોની સંખ્યા વધારે પણ હોઇ શકે છે.
સ્થાનિક મીડિયાના અહેવાલ અનુસાર તુર્કીના રાષ્ટ્રપતિ ઘટનાસ્થળની મુલાકાત કરવા આવી શકે છે. પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે વિસ્ફોટ જ્વલનશીલ ગેસના કારણે થયો હતો.
નોંધનીય છે કે આ દેશમાં વર્ષ 2014માં સોમા શહેરમાં એક કોલસા ખાણમાં આગ લાગી હતી જેમાં 301 લોકોના મૃત્યુ થયા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો