બ્રેકિંગ ન્યુઝ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
VTV / ગુજરાત / Transfer of IPS officers as well as assignment of charge,R.B.Brahmabhatt and Dr.S.P.Rajkumar were given charge
Dinesh
Last Updated: 11:54 PM, 5 September 2023
gandhinagar news : રાજ્યમાં IPS અધિકારીઓને બદલી, બઢતીની મોસમ યથાવત હોય તેવું જણાઈ રહ્યું છે. આઈપીએસ મનોજ અગ્રવાલની બદલી કરાઈ છે, એસ.આર.પી ટ્રેનિંગ જૂનાગઢથી ડિરેક્ટર સિવિલ ડિફેન્સ અમદાવાદ ખાતે બદલી કરાઈ છે. તેમજ બે અધિકારીઓને ચાર્જ સોંપણી પણ કરાઈ છે.
આર.બી.બ્રહ્મભટ્ટ અને ડૉ.એસ.પી.રાજકુમારને ચાર્જ સોંપાયા
અધિક પોલીસ મહાનિદેશક, પ્રિવેન્શન ઓફ એટ્રોસિટી ઓન એસ.સી./એસ.ટી. & વીકર સેક્શન, ગાંધીનગરની ખાલી જગ્યાનો વધારાનો હવાલો વિકાસ સહાય, આઈ.પી.એસ પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગાંધીનગર સંભાળી રહેલા છે તેમજ અધિક પોલીસ મહાનિદેશક (સ્ટેટ મોનિટરીંગ સેલ), ગાંધીનગરની ખાલી જગ્યાનો વધારાનો હવાલો ડૉ. નીરજા ગોટરુ, આઈ.પી.એસ અધિક પોલીસ મહાનિદેશક તાલીમ, ગાંધીનગર સંભાળી રહેલા છે. જે ચાર્જ સોંપણીની વ્યવસ્થામાં ફેરફાર કરી અધિક પોલીસ મહાનિદેશક (સ્ટેટ મોનિટરીંગ સેલ), ગાંધીનગરની ખાલી જગ્યાનો વધારાનો હવાલો આર.બી.બ્રહ્મભટ્ટ, અધિક પોલીસ મહાનિદેશક. સી.આઈ.ડી. (ઈન્ટેલીજન્સ), ગાંધીનગરને અને અધિક પોલીસ મહાનિદેશક, પ્રિવેન્શન ઓફ એટ્રોસિટી ઓન એસ.સી./એસ.ટી. & વીકર સેક્શન, ગાંધીનગરની ખાલી જગ્યાનો વધારાનો હવાલો ડૉ.એસ.પી.રાજકુમાર, અધિક પોલીસ મહાનિદેશક, સી.આઈ.ડી. (ક્રાઈમ અને રેલ્વેઝ), ગાંધીનગરને તેઓની હાલની ફરજો ઉપરાંત અન્ય હુકમો ન થાય ત્યાં સુધી સોંપવામાં આવ્યો છે.
જુઓ વિગતે
IPS મનોજ અગ્રવાલની બદલી
IPS મનોજ અગ્રવાલને રાજ્ય અનામત પોલીસ પ્રશિક્ષણ કેન્દ્ર જૂનાગઢથી જાહેર હિતમાં બદલી કરવામાં આવી છે અને નિયામક સિવિલ ડિફેન્સ અને કમાન્ડન્ટ જનરલ - હોમગાર્ડસ, અમદાવાદની ખાલી જગ્યા પર તાત્કાલિક નિમણૂક કરવામાં આવી છે.
વધુમાં જણાવી દઈએ કે, રિયાઝ આર સરવૈયા અને ખુશ્બુ ડી કાપડીયા, તેમજ કેતકી વ્યાસના પતિ બી.એસ.વ્યાસને પણ બદલીના આદેશ કરાયા છે.
વાંચો કોની ક્યાં બદલી
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime