બ્રેકિંગ ન્યુઝ
7 ફોટો ગેલેરી
Last Updated: 10:17 AM, 17 October 2025
1/7
આજે એટલે કે, 17 ઓક્ટોબરે રમા એકાદશી છે. હિંદુ ધર્મમાં આ એકાદશીનું વિશેષ મહત્વ છે કેમ કે આ દિવસે ભગવાન વિષ્ણુ ચાર મહિનાની નિદ્રા બાદ જાગે છે. એટલે રમા એકાદશીનું વ્રત પણ રાખવામાં આવે છે. હિંદુ શાસ્ત્રોમાં આ દિવસે દાનનું વિશેષ મહત્વ દર્શાવાયું છે. આ દિવસે કરવામાં આવેલા દાનથી બમણું શુભ ફળ મળે છે અને ઘરમાં ક્યારેય ધન ખૂટતું નથી. ચાલો જાણીએ કે, રમા એકાદશી પર કઈ કઈ વસ્તુનું દાન કરવું જોઈએ.
2/7
3/7
4/7
5/7
6/7
7/7
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ