બ્રેકિંગ ન્યુઝ
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
Megha
Last Updated: 02:57 PM, 3 September 2022
111 વર્ષ પહેલાં 1911માં બલ્ગેરિયામાં બાબા વેંગાનો જન્મ થયો હતો અને 1996માં તેમનુ અવસાન થયુ હતુ. પરંતુ તેમની ભવિષ્યવાણી આજે પણ ચર્ચામાં રહે છે. જ્યારે બાબા વેંગા જીવિત હતા ત્યારે તેમણે પોતાના જીવન અંગે ખુલાસો કર્યો હતો કે 12 વર્ષની ઉંમરે એક વાવાઝોડાંએ તેમને ઉડાવીને જમીન પર પછડાયા હતા. ત્યારબાદ તેમનું જીવન બદલાઈ ગયુ હતું.
બાબા વેંગા જે દ્રષ્ટિહિન હતા જેની આંખોની રોશની 12 વર્ષની ઉંમરમાં ચાલી ગઈ હતી. એવું કહેવામાં આવે છે કે એ પછી તેમને ભવિષ્ય દેખાતું હતું. એમને ઘણી ભવિષ્યવાણી કરી છે જે સાચી સાબિત થઈ છે. વર્ષ 2022ને લઈને એમને બે ભવિષ્યવાણી કરી હતી જે સાચી થઈ ગઈ છે. એવામાં 2022 માટે એમની ત્રીજી ભવિષ્યવાણી ભારતને લઈને કરવામાં આવી હતી આ સાથે જ 2022 અને તેના પછીના વર્ષોમાં એમને કેવી ભવિષ્યવાણી કરી હતી ચાલો જાણીએ..
ભારતમાં આવશે ભૂખમરો
એક રિપોર્ટ અનુસાર, બાબા વેંગા એ ભારતને લઈને એક ડરાવનારી ભવિષ્યવાણી કરી હતી અને જણાવ્યું હતું કે વર્ષ 2022માં દુનિયાભરમાં તાપમાનમાં ઘટાડો થશે, જેથી તીડનો પ્રકોપ વધી જશે. આ ઝુંડ ભારત પર હુમલો કરશે, જેથી પાકને ગંભીર નુકસાન થશે અને અકાળની સ્થિતિ પેદા થઈ જશે. ભારતમાંઆ ભીષણ ભૂખમરાની સ્થિતિ આવી શકે છે.
અગાઉના વર્ષો માટેની ભવિષ્યવાણી
- બાબા વેંગાની ભવિષ્યવાણી અનુસાર વર્ષ 2023માં પૃથ્વી તેની કક્ષા બદલશે અને એ સિવાય વર્ષ 2028માં અંતરીક્ષ યાત્રીઓ શુક્ર ગ્રહ સુધી પંહોચી જશે.
- બાબા વેંગાની ભવિષ્યવાણી અનુસાર વર્ષ 2046 અંગ પ્રત્યારોપણની મદદથી 100 વર્ષ સુધી વધુ જીવી શકશે.
- બાબા વેંગાની ભવિષ્યવાણી અનુસાર વર્ષ 2100 માં પૃથ્વી પર રાત નહીં થાય. પૃથ્વી કૃત્રિમ તડકાથી રોશન રહેશે.
- બાબા વેંગાની ભવિષ્યવાણી અનુસાર વર્ષ 5079માં પૃથ્વીનો અંત થઈ જશે.
આ વર્ષની ભવિષ્યવાણી સાચી પડી
બાબા વેંગાએ વર્ષ 2022 માટે 6 ભવિષ્યવાણી કરી હતી, જેમાંથી 2 સાચી સાબિત થઈ છે. બાબા વેંગાએ એશિયાઈ દેશ અને ઓસ્ટ્રેલીયાના પૂરને લઈને ભવિષ્યવાણી કરી હતી જેમાંથી ઓસ્ટ્રેલીયામાં પૂર જેવી સ્થિતિ છે, જ્યારે પાકિસ્તાનમાં પણ વરસાદને કારણે અત્યાર સુધી 1000થી વધારે લોકોના મૃત્યુ પણ થયા છે. બીજી ભવિષ્યવાણી એમ હતી કે વિશ્વમાં ઘણા શહેર પાણીની કમીથી પ્રભાવિત થશે. જે યુરોપમાં થતા દેખાઇ રહ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા