બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

logo

બનાસકાંઠા: મહેસાણાના વેપારીનું અપહરણ કરનાર ઝડપાયા

logo

ગીરસોમનાથ: ગુરૂકુળના વિવાદમાં પરિવારજનોના આક્ષેપ બાદ બાળ કલ્યાણ સમિતિએ આપ્યા તપાસના આદેશ

VTV / ધર્મ / આર્થિક તંગીથી છૂટકારો મેળવવો છે? તો વૈશાખ માસમાં અપનાવો તુલસી સાથેના આ 3 ઉપાય

માન્યતા / આર્થિક તંગીથી છૂટકારો મેળવવો છે? તો વૈશાખ માસમાં અપનાવો તુલસી સાથેના આ 3 ઉપાય

Last Updated: 07:54 AM, 4 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Remedies For Financial Crisis: તુલસીના છોડમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે. માન્યતા છે કે ઘરમાં તુલસીનો છોડ હોય તો સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને સુખ-શાંતિનું આગમન થાય છે.

ધાર્મિક રીતે વૈશાખ મહિનાનું મહત્વ શાસ્ત્રોમાં ખૂબ જ ખાસ જણાવવામાં આવ્યું છે. સ્કંદપુરાણમાં વૈશાખ મહિનાને દરેક મહિનામાં ઉત્તમ જણાવવામાં આવ્યો છે. વૈશાખ વિશે એવી માન્યતા છે કે જે વ્યક્તિ સૂર્યોદય પહેલા સ્નાન કરે છે તથા વ્રત કરે છે તેને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે. આટલું જ નહીં જો વૈશાખના મહિનામાં તુલસીની પૂજા કરવામાં આવે અને તેમને કંઈક અર્પિત કરવામાં આવે તો તેનાથી ઘરમાંથી આર્થિક તંગી દૂર થાય છે અને સુખ-સમૃદ્ધિ આવે છે.

tulsi_1.jpg

વૈશાખમાં માતા તુલસીની પાસે કરો આ ઉપાય

  • ગુરૂવારનો દિવસ માતા તુલસીને સમર્પિત હોય છે. એવામાં વૈશાખ મહિનના દરેક ગુરૂવારે તેમની ખાસ પૂજા કરવાથી ભક્તોને ખાસ લાભ મળે છે. ગુરૂવારે તુલસીની પૂજા કરતી વખતે એક વાસણમાં 7 હળદર, 1 ગોળનો ટૂકડો અને 7 ચણાની દાળ લઈ તેને તુલસીની પાસે મુકી દો. આમ કરવાથી તમારી બધી મનોકામનાઓ પુરી થશે.
  • વૈશાખના મહિનામાં જ્યારે તમે તુલસીમાં જળ અર્પિત કરો તો એક કટોરીમાં જળ લઈને તેમાં થોડી હળદર નાખો અને તેમને અર્પિત કરો. હળદર અને પાણીને હાથમાં લો અને પોતાની મનોકામના મનમાં બોલી તુલસીને અર્પિત કરી દો. તેનાથી ઈચ્છાઓની પૂર્તિ જલ્દી થશે.

વધુ વાંચો: શનિવારે આ સરળ કામ કરવાથી શનિ દોષથી મળશે રાહત, ન્યાયના દેવ થશે પ્રસન્ન

  • વૈશાખ મહિનાના દરેક ગુરૂવારે જો તુલસીની પાસે સાંજના સમયે લોટનો દિવો કરવામાં આવે અને તેમાં ઘીની દિવેટ કરવામાં આવે તો તેનાથી તુલસી માતા ખૂબ જ પ્રસન્ન થાય છે.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ