બ્રેકિંગ ન્યુઝ
આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ
સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર
હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ
PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત
રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ
રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી
છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ
જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર
બનાસકાંઠા: મહેસાણાના વેપારીનું અપહરણ કરનાર ઝડપાયા
ગીરસોમનાથ: ગુરૂકુળના વિવાદમાં પરિવારજનોના આક્ષેપ બાદ બાળ કલ્યાણ સમિતિએ આપ્યા તપાસના આદેશ
Last Updated: 07:54 AM, 4 May 2024
ધાર્મિક રીતે વૈશાખ મહિનાનું મહત્વ શાસ્ત્રોમાં ખૂબ જ ખાસ જણાવવામાં આવ્યું છે. સ્કંદપુરાણમાં વૈશાખ મહિનાને દરેક મહિનામાં ઉત્તમ જણાવવામાં આવ્યો છે. વૈશાખ વિશે એવી માન્યતા છે કે જે વ્યક્તિ સૂર્યોદય પહેલા સ્નાન કરે છે તથા વ્રત કરે છે તેને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે. આટલું જ નહીં જો વૈશાખના મહિનામાં તુલસીની પૂજા કરવામાં આવે અને તેમને કંઈક અર્પિત કરવામાં આવે તો તેનાથી ઘરમાંથી આર્થિક તંગી દૂર થાય છે અને સુખ-સમૃદ્ધિ આવે છે.
ADVERTISEMENT
વૈશાખમાં માતા તુલસીની પાસે કરો આ ઉપાય
ADVERTISEMENT
વધુ વાંચો: શનિવારે આ સરળ કામ કરવાથી શનિ દોષથી મળશે રાહત, ન્યાયના દેવ થશે પ્રસન્ન
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT