બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Syrup took lives of five people in Kheda: Syrup seller Narayan Sodha

તપાસ / ખેડામાં સિરપે પાંચ લોકોનો લીધો જીવ: સિરપ વેચનાર નારાયણ સોઢા તો ભાજપનો નેતા નીકળ્યો, અત્યાર સુધી ત્રણની અટકાયત

Kishor

Last Updated: 06:38 PM, 30 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખેડામાં સિરપકાંડ મામલે પોલીસ તપાસ કરી રહી છે, જેમાં સિરપ વેચનાર નારાયણ સોઢા ભાજપનો નેતા હોવાનું ખુલતા મામલો ગરમાયો છે.

  • સિરપ બની શાપ, પાંચ લોકોનો લીધો જીવ 
  • ખેડામાં સિરપે પાંચ લોકોનો લીધો જીવ
  • સિરપ વેચનાર ભાજપનો નેતા નીકળ્યો

ખેડામાં 5 વ્યક્તિના શંકાસ્પદ મોત થતા મામલો ગરમાયો છે.કારણ કે એક સાથે 5-5 લોકોના મોત અરેરાટી વ્યાપી ગઈ છે.છેલ્લા 2 દિવસમાં બિલોદરા અને બગડુ ગામમાં પાંચ લોકોના શંકાસ્પદ મોત થયા છે.. ત્યારે પોલીસે પણ સમગ્ર કાંડ મામલે 3 લોકોની અટકાયત કરીને છે.વળી જે સિરપ વેચનાર છે જે નારાયણ સોઢા તો ભાજપનો નેતા હોવાનું ખુલતા મામલો ગરમાયો છે.

મહેમદાવાદ, નડિયાદ, મહુધા, ઉમરેઠ, ભાલેજમાં સિરપનું ધૂમ વેચાણ 

સમગ્ર કાંડ મામલે પોલીસ હવે એક્શન મોડમાં આવી ગઈ છે. આ કેસમાં હવે LCB, SOG અને નડિયાદ રૂરલ પોલીસ તપાસ કરી રહી છે. જે પાંચ લોકોના મૃત્યુ થયા છે તે તમામના મૃતદેહને અત્યારે પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.. ત્યારે પોસ્ટમોટર્મ રિપોર્ટ બાદ જ સમગ્ર હકિકત સામે આવશે.તમને જણાવી દયે તે જે સિરપથી મોત થયા હોવાની ચર્ચા થઈ રહી છે તે સિરપનું વેચાણ મહેમદાવાદ, નડિયાદ, મહુધા, ઉમરેઠ, ભાલેજમાં ધુમ વેચાણ થઈ રહ્યું છે. અત્યારના યુવાનો હવે આ નવા સિરપના નશા તરફ વળ્યા છે.. મળતી માહિતી મુજબ સિરપ સાથે યુવાનો સાદી સોડાને મિક્સ કરીને નશો કરી રહ્યાં છે.. વળી પાછુ આ પીણાને લોકોએ નવું નામ આપ્યું છે.. જેનું નામ છે ફેન્સીડી.

ખેડા જિલ્લામાં 5 લોકોના સીરપના કારણે મોતનો મામલો 
 
નશીલા સિરપથી 5 લોકોનાં મોત મામલે પોલીસસે કાર્યવાહી હાથ ધરી છે અને 3 લોકોની અટકાયત કરી છે. પોલીસે યોગેશ સિંધી, કિશોર સોઢા અને ઇશ્વર સોઢાની અટકાયત કરી છે. હાલ તો પોલીસ નશીલા સિરપ મામલે ત્રણેયની કડકાઈથી પૂછપરછ કરી રહી છે.એમાં પણ સિરપ વેચારના નારાયણ સોઢાની જેને પોલીસે અટકાયત કરી છે અને પૂછપરછ હાથ ધરી છે તે કોઈ બીજુ નહીં પણ ભાજપનો નેતા નીકળ્યો છે. જેથી મામલો વધુ ગરમાયો છે. જો કે હાલ તો આ સમગ્ર મામલે પોલીસ કંઈ પણ બોલવા તૈયાર નથી અને સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ