બ્રેકિંગ ન્યુઝ
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત
ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ
રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત
VTV / swine flu spread in kannichar village of kannur in kerala dm orders slaughter of pigs
Manisha Jogi
Last Updated: 09:40 AM, 20 August 2023
કેરળમાં કન્નૂર જિલ્લાના કનિચર ગામમાં સ્વાઈન ફ્લૂ ફેલાયા પછી જિલ્લા અધિકારીએ બે ખેતરમાં ડુક્કરને મારવાનો આદેશ જાહેર કર્યો છે. જિલ્લા પશુપાલન અધિકારીએ શુક્રવારે મલાયમપાડી સ્થિત આવેલ ખાનગી ખેતરમાં ફ્લૂ સામે આવ્યો હોવાની પુષ્ટી કરી છે. ત્યારપછી જિલ્લા તંત્ર અધિકારીએ ખાનગી ફાર્મ અને તેના 10 કિલોમીટરનાં અંતરમાં આવેલ એક ખેતરમાં ડુક્કરને મારવાની તથા નિયમ અનુસાર શબ દફનાવવાનો આદેશ જાહેર કર્યો છે.
પ્રાપ્ત થયેલ જાણકારી અનુસાર કન્નૂર જિલ્લાના કનિચર ગામમાં આફ્રિકી સ્વાઈન ફ્લૂ ફેલાવાની જાણકારી પ્રાપ્ત થતા તંત્ર તરફથી ગંભીર પગલા લેવામાં આવ્યા છે. જિલ્લા અધિકારીએ આ બાબતે બેઠક બોલાવીને ફ્લૂ ફેલાતો રોકવાના આદેશ જાહેર કર્યા છે. જે સ્થળેથી સંક્રમણ સામે આવ્યું તે બે ખેતરમાં ડુક્કરને મારવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. પ્રાપ્ત થયેલ જાણકારી અનુસાર જે ખેતરની આસપાસ સંક્રમણની જાણકારી મળી હતી તેના એક કિલોમીટરના વિસ્તારને ‘સંક્રમિત વિસ્તાર’ અને 10 કિલોમીટરના વિસ્તારને નિગરાની ક્ષેત્ર જાહેર કરવામાં આવ્યો છે.
ડુક્કરના માસ પર 3 મહિનાનો પ્રતિબંધ
મીડિયા રિપોર્ટ અનુસાર ડુક્કરના વેચાણ, વિતરણ તથા અન્ય સ્થળ પર લઈ જવા માટે 3 મહિનાનો પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સૂત્રો અનુસાર ગામમાં પશુ આરોગ્ય અધિકારીઓને બિમારી ફેલાતી રોકવા માટે જરૂરી પગલા લેવાનો આદેશ આપવામાં આવ્યો છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
લોકસભા ચૂંટણી 2024 / રાજકોટ બેઠકના ઉમેદવાર ધાનાણી સામે ફરિયાદ, મામલો ક્ષત્રિયો અને પટેલો સાથે જોડાયેલો