EXCLUSIVE / પ્રતિક્રિયા કે નારાજગી? નર્મદા નદીમાં બનાવેલ પાળા મામલે સવજી ધોળકિયાએ શું કહ્યું

Svaji Dholkiya's statement

પોતાના ફાર્મ નજીક નર્મદા નદીમાં પાળા બાંધવાના મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપતાં દાનવીર તરીકે પ્રખ્યાત થયેલાં સુરતના સવજી ધોળકિયા જાણે "ઉલ્ટા ચોર કોટવાલ કો ડાંટે "જેમ પોતે નર્મદા નદીની જમીન ઉપર કેમ અને કોની પરવાનગીથી "પાળા" બાંધી રાહદારી રસ્તો બનાવ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ