બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન
જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
Kishor
Last Updated: 05:48 AM, 3 September 2023
સૂર્યને આત્મા, જીવન અને ઊર્જાનો એકમાત્ર સ્ત્રોત માનવામાં આવે છે. તેમની છબી એક પિતા જેવી છે, જે સમગ્ર વિશ્વને ઉર્જા અને શક્તિ પ્રદાન કરે છે. તે એક તેજસ્વી ગ્રહ છે, જે માણસની ઇચ્છા, ચેતના અને એકંદર લાગણીઓને પ્રભાવિત કરે છે. તેને ગ્રહોનો રાજા પણ કહેવામાં આવે છે. તેમનું વર્તમાન રાશિચક્ર છોડીને બીજી રાશિમાં પ્રવેશ કરવાથી તમામ 12 રાશિઓને અલગ અલગ રીતે અસર થાય છે. હવે તેઓ તેમની સિંહ રાશિ છોડીને 17 સપ્ટેમ્બર 2023 ના રોજ સવારે 7:11 વાગ્યે કન્યા રાશિમાં પ્રવેશ કરશે. આ સંક્રમણને કારણે 4 રાશિના લોકોના જીવનમાં સમૃદ્ધિ આવશે. આવો જાણીએ તે કઈ કઈ રાશિઓ છે.
વૃષભ
જે વિદ્યાર્થીઓ પોલિટિકલ સાયન્સ અથવા ઉચ્ચ ડિગ્રી મેળવવા જઈ રહ્યા છે તેમના માટે આ સમય (સૂર્ય ગોચર સપ્ટેમ્બર 2023) વધુ અનુકૂળ રહેશે. તેમને તેમની માતાનો સંપૂર્ણ સહયોગ મળશે, જેના કારણે તેઓ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવા માટે તૈયાર રહેશે. રોકાણની દૃષ્ટિએ સૂર્ય સંક્રમણ તમારા માટે સારું રહેશે. આવકના નવા સ્ત્રોત બનશે, જે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો કરશે.
કર્ક રાશિ
સૂર્ય સંક્રમણ દરમિયાન કર્ક રાશિના જાતકોના જીવન પ્રગતિના માર્ગે દોડશે. આ સમયગાળા દરમિયાન તમારી આવક આવકારદાયક રહેશે. તો આત્મવિશ્વાસ અને બુદ્ધિમત્તામાં વધારો થશે. તે જ રિતે આ રાશિ વાળા લોકો સલાહકાર, લેક્ચરર, મીડિયા રિપોર્ટર જેવા ક્ષેત્ર સાથે સંકળાયેલા હોય તો વિકાસ સોળે કળાએ ખીલશે.યાત્રા યોગ્ય પણ જોવા મળી રહ્યો છે.
વૃશ્ચિક
કન્યા રાશિમાં સૂર્યનું સંક્રમણના આ સમયગાળા દરમિયાન વ્યાવસાયિક જીવનમાં પ્રગતિના પંથે આગળ વધશે. જોબમાં પ્રમોશન અથવા પગાર વધારાની આશાને હકીકતની પાંખો લાગશે. તો સરકારી લેવડ-દેવડ કે ધંધામાં રોકાયેલા લોકોને લાભ થવાની આશા છે વધુમાં મહેનત રંગ લાવે અને માન સન્માન પણ વધશે.
મકર રાશિ
સૂર્ય ગોચર સપ્ટેમ્બર 2023ને લઈને તમારા પરિવાર અથવા નાના ભાઈ-બહેનો સાથે તીર્થયાત્રા પર જવાનું આયોજન થાય તથા પીએચડી અથવા માસ્ટર્સ ડિગ્રી કરતા લોકોને લાભ થશે. સૂર્યની દૃષ્ટિ પણ તમારી બચતમાં વૃદ્ધિના શુભ સંકેતો આપી રહી છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો