બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન
જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
Manisha Jogi
Last Updated: 04:18 PM, 29 March 2023
વૈદિક જ્યોતિષ અનુસાર ગ્રહોના રાજા સૂર્ય ત્રણ અવસ્થા- કુમાર, યુવા અને વૃદ્ધમાં ભ્રમણ કરે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર સૂર્ય યુવા અવસ્થામાં ખૂબ જ તેજીથી ફળ પ્રદાન કરે છે. સૂર્યદેવતા મીન રાશિમાં ગોચર કરી રહ્યા છે અને 12 ડિગ્રીથી આગળ નીકળી ગયા છે. 12 થી 18 ડિગ્રી સુધી જે અસર રહે છે, તેને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. સૂર્યદેવતાએ વૃદ્ધ અવસ્થામાંથી નીકળીને યુવા અવસ્થામાં પ્રવેશ કર્યો છે. આ પરિસ્થિતિમાં અનેક રાશિના જાતકોના જીવનમાં તેની અસર જોવા મળશે કેટલીક રાશિઓ એવી છે, જેમને નાણાંકીય લાભ અને તરક્કી પ્રાપ્ત થશે. આ રાશિઓ વિશે અહીંયા વિગતવાર જાણકારી આપવામાં આવી છે.
વૃષભ
સૂર્યદેવતાનું યુવા અવસ્થામાં ગોચર વૃષભ રાશિના જાતકો માટે શુભ સાબિત થશે. સૂર્ય અને ગુરુ ઇન્કમ ભાવમાં ગોચર કરવા જઈ રહ્યા છે, જેનાથી તમને વિદેશ તરફથી લાભ પ્રાપ્ત થશે. તમારા કાર્યોમાં સિદ્ધિ મળી શકે છે. અગાઉ જે રોકાણ કર્યું હશે તેનાથી લાભ થશે. નોકરિયાત વ્યક્તિઓને પ્રમોશન મળશે તથા સંપત્તિ અથવા વાહન પણ ખરીદી શકો છો.
મિથુન
સૂર્યના આ ગોચરના કારણે મિથુન રાશિના જાતકોને લાભ થશે સૂર્યદેવ પરાક્રમ અને સાહસના સ્વામી છે, જે તમારા કર્મભાવમાં ગુચર કરી રહ્યા છે. આ દરમિયાન મહેનત કરવાથી તમને નાણાંકીય લાભ થશે આવકમાં વૃદ્ધિ થશે. માર્ચ મહિના બાદ નોકરિયાત વ્યક્તિઓને નવી તક મળશે. કારોબારમાં તરક્કી મળી શકે છે. વેપારીઓનું જે ધન ફસાયેલું છે, તે પરત મળી શકે છે. પિતાનો સહયોગ મળશે.
વૃશ્વિક
આ રાશિના જાતકો માટે સૂર્યનું આ ગોચર લાભકારી સાબિત થશે. સૂર્ય કર્મેશ થઈને બુદ્ધિ તથા સંતાન સ્થાન પર બિરાજમાન થશે. સંતાન પક્ષ તરફથી સારા સમાચાર મળી શકે છે. શેરબજાર અને લોટરીમાં નાણાકીય લાભ થશે તથા ઓફિસમાં નવી જવાબદારીઓ આપવામાં આવશે.
કર્ક
કર્ક રાશિના જાતકો માટે સૂર્યનું આ ગોચર લાભકારી સાબિત થશે. સૂર્ય આ રાશિના નવમા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યા છે, જેને ભાગ્ય તથા વિદેશ સ્થાનનો ભાવ માનવામાં આવે છે. આ પરિસ્થિતિમાં તમને ભાગ્યનો સાથ મળશે તથા આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. કારોબારના કામથી તમારે બહાર જવું પડી શકે છે. જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેમને સફળતા પ્રાપ્ત થશે અને કાર્યસિદ્ધિ પ્રાપ્ત થશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો