બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા
અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી
આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન
વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
Arohi
Last Updated: 05:46 PM, 1 July 2023
સૂર્ય બીજી રાશિમાં આવવા પહેલા દરેક રાશિમાં લગભગ 1 મહિના સુધી રહે છે. જન્મના ચંદ્રમાથી ત્રીજા, છઠ્ઠા, દસમાં અને અગીયારમાં ઘરમાં સ્થિત હોવા પર ગ્રહ જાતકો માટે સકારાત્મક પરિણામ લાવે છે. કર્ક રાશિ પર ચંદ્રમાનું શાસન છે અને તેને સૂર્યનું મિત્ર પણ કહેવામાં આવે છે. સૂર્ય ગોચરથી આ રાશિને ફાયદો થશે.
મેષ
સૂર્યનું ગોચર જાતકો માટે એક મહત્વપૂર્ણ સ્થિતિ સાબિત થશે. મેષ રાશિ પર સૂર્યનું શાસન છે અને માનવામાં આવી રહ્યું છે કે પાંચમા ઘરનો સ્વામી છે. આ ગોચર મેષ રાશિના જાતકોના જીવનમાં સારી ખબર લઈને આવશે અને પદોન્નતિની સંભાવના પણ છે.
તેનાથી સરકારી ક્ષેત્રમાં કામ કરનાર લોતોને વધારે પ્રગતિ પણ મળે છે અને પ્રાઈવેટ નોકરીમાં ઉચ્ચ પદ પ્રાપ્ત થવાની સંભાવના પણ વધારે રહે છે. આ સમયે અભ્યાસમાં પ્રદર્શન પણ સારૂ હશે અને યોગ્ય પરિણામ મળવાની સંભાવના પણ ખૂબ વધારે છે.
મિથુન
સૂર્ય ગોચરના કારણે આ રાશિના લોકોને પોતાના જીવનમાં મહત્વપૂર્ણ લાભનો અનુભવ થશે. ખાસ કરી બીજા ભાવમાં ગોચરના કારણે જાતકોને પોતાના ભાઈ-બહેનનો સહયોગ મળશે. લોકોને પોતાના મિત્રોની સાથે પણ સમર્થનનો અનુભવ થશે અને તે જીવન અને સમુદાયમાં વિવિધ મુશ્કેલીઓને દૃઢતા સાથે દૂર કરશે.
વ્યવસાયો માટે કુશલ સોદાથી નાણાકીય લાભની સંભાવના છે અને કોઈ પોતાની વર્તમાન નોકરીમાં વેતન વૃદ્ધીની આશા કરે છે. ભાગ્ય જાતકોના પક્ષમાં રહેશે અને માટે મહત્વપૂર્ણ નિર્ણય સમય પર લેશે. દરરોજ સૂર્યને જળ અર્પિત કરવાથી જીવનમાં વિવિધ ચિંતાઓને દૂર કરવામાં મદદ મળે છે.
કર્ક
જેવો સૂર્ય કર્ક રાશિમાં ગોચર કરશે. જાતકોનો સમય ધીરે ધીરે સારો થતો જશે કારણ કે સૂર્ય બીજા ભાવમાં ગ્રહનો સ્વામી છે. ગ્રહની ચાલથી રાશિ વાળાને શુભ પરિણામ મળશે અને સ્વાસ્થ્ય સંબંધી મુશ્કેલીઓ પણ નિયંત્રણમાં રહેશે. તેનાથી વિવાહમાં આવતી મુશ્કેલીઓ પણ દૂર થાય છે અને વ્યાપારમાં પણ સકારાત્મક પરિણામ મળે છે.
લોકો માટે પોતાની હાલની નોકરી બદલીને નવા અવસર આવશે અને પોતાની નોકરીમાં પદોન્નતિથી યોગ્ય વેતનની આશા રાખી શકશે. સૂર્યના આ ગોચરથી વ્યાપારના આંકડામાં પણ મહત્વપૂર્ણ પ્રગતિ છશે અને નેટવર્કિંગના અવસર આવશે. આ વ્યક્તિના સમગ્ર નેતૃત્વ કૌશને આગળ વધારવામાં યોગદાન આપે છે અને વિવાહિત જીવનમાં મુશ્કેલીઓ લાવવાનું કામ કરે છે.
તુલા
તુલા રાશિના જાતકો માટે સૂર્ય અગિયારમાં ઘરનો સ્વામી છે. તેનો પ્રભાવ જાતકોના કરિયરની સંભાવનાઓ પર પડે છે અને વેતન વૃદ્ધિની સંભાવના સકારાત્મર થાય છે. સૂર્ય ગોચર જાતકો માટે ખૂબ લાભ આપે છે અને લોકોને પોતાના વ્યવસાયને નવી ઉંચાઈઓ પર લાવવામાં મદદ કરે છે.
આ જાતકોને તેમની સમગ્ર પ્રતિષ્ઠા વધારવા અને કાર્યોને આત્મવિશ્વાસથી પુરા કરવામાં પણ મદદ કરે છે. પરિવારના સાથે સંબંધોમાં સુધાર થવાની સંભાવના વધારે છે. નવા વાહન ખરીદવાની પણ ઉચ્ચ સંભાવના છે અને સંઘર્ષો સામે લડી શકવું સરળ રહેશે. નિયમિત રીતે સૂર્ય નમસ્કાર કરવાથી તુલા રાશિના જાતકો માટે સકારાત્મક પરિણામ સુનિશ્ચિત થશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ