આણંદ / ખંભાતના અકબર પુરમાં બે જૂથો વચ્ચે ભારે પથ્થર મારો

આણંદના ખંભાતના અકબરપુરમાં જૂથ અથડામણ થઈ છે. 2 જૂથો વચ્ચે ભારે પથ્થરમારો થયા હોવાની માહિતી સામે આવી છે. સામાન્ય બાબતની બોલાચાલીમાં મામલો બહુ વણસ્યો હતો અને પથ્થરમારો શરૂ કરી ઝૂંપડાઓમાં આગ ચાંપી હતી. ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચીને સ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ શરૂ કર્યો છે..

બ્રેકિંગ ન્યૂઝ