બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / રોહિત શર્મા પછી કોણ સંભાળશે ટીમ ઈન્ડિયાની કમાન? આ ખેલાડીઓ દાવેદાર

સ્પોર્ટ્સ / રોહિત શર્મા પછી કોણ સંભાળશે ટીમ ઈન્ડિયાની કમાન? આ ખેલાડીઓ દાવેદાર

Chintan Chavda

Last Updated: 11:18 PM, 13 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Captain Of India ODI Team: રોહિત શર્માની વનડે ક્રિકેટમાંથી સન્યાસની અટકળો લગવામાં આવી રહી છે. જોકે અત્યાર સુધી ક્રિકેટર તરફથી કોઈ સત્તાવાર જાહેરાત નથી કરવામાં આવી કે પછી BCCI એ પણ આના પર કોઈ જાણકારી નથી આપી. પરંતુ રોહિત શર્મા વનડેથી સન્યાસ લે છે તો ભારતીય ટીમ કેપ્ટન કોણ બનશે ચાલો જાણીએ...

રોહિત શર્માએ T20 વર્લ્ડ કપ 2024 બાદ ક્રિકેટથી આ શોર્ટ ઓવર ફોર્મેટમાંથી સન્યાસ લીધો હતો. આ બાદ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ટીમ ઈન્ડિયાની હાર બાદ રોહિત ટેસ્ટ ક્રિકેટથી પણ રિટાયર થઈ ગયો. ત્યારે હવે રોહિત શર્માની વનડે ક્રિકેટમાંથી સંન્યાસની અટકળો લગાવવામાં આવી રહી છે. જોકે અત્યાર સુધી ક્રિકેટર તરફથી કોઈ સત્તાવાર જાહેરાત નથી કરવામાં આવી કે પછી BCCI એ પણ આના પર કોઈ જાણકારી નથી આપી. પરંતુ રોહિત શર્મા વનડેથી સન્યાસ લે છે તો ભારતીય ટીમ કેપ્ટન કોણ બનશે ચાલો જાણીએ...

team-india-1_8ZWoVaR.original

કોણ બનશે ટીમ ઈન્ડિયા ODI કેપ્ટન?

જો રોહિત શર્મા વનડેમાંથી સન્યાસ લે છે તો ટેસ્ટ ક્રિકેટની જેમ કેપ્ટનને લઈને મોટો સવાલ સામે આવી શકે છે. ભારતની ટેસ્ટ ટીમનો કેપ્ટન શુભમન ગિલને બનાવવામાં આવ્યો છે. ગિલ પહેલા જસપ્રીત બુમરાહ અને ઋષભ પંતનું નામ આ રેસમાં ચાલતું હતું

રોહિત શર્મા બાદ વનડેમાં ભારતીય ટીમના લિસ્ટમાં ત્રણ ખેલાડી સામેલ હોઈ શકે છે, જે આ પોસ્ટ પ્રબળ દાવેદાર બની શકે છે. ટેસ્ટ બાદ વનડેમાં પણ શુભમન ગિલને કેપ્ટન બનાવવામાં આવી શકે છે. ત્યારે આ લિસ્ટમાં ઋષભ પંતનું નામ પણ સામેલ છે. પંતને ભારતની ટેસ્ટ ટીમનો વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.

app promo3

વનડેમાં કેપ્ટનની લિસ્ટમાં શ્રેયસ અય્યરનું નામ પણ સામેલ છે. અય્યરે IPL ની ગત બે સિઝનમાં જબરદસ્ત કેપ્ટનશિપ કરીને પોતાની ક્ષમતા સાબિત કરી છે. એવામાં BCCI રોહિત બાદ વનડેના કેપ્ટન માટે શ્રેયસ અય્યર પર પણ વિચારી શકે છે.

વધુ વાંચો: સપ્રીત બુમરાહને મોટો ઝટકો! પેટ કમિન્સ WTC 2025નો બન્યો નંબર 1 બોલર

3 ફોર્મેટ અને 3 જ કેપ્ટન

ભારતીય ટીમ પાસે અત્યારે ત્રણેય ફોર્મેટમાં ત્રણ અલગ-અલગ કેપ્ટન છે. વનડેમાં જ્યાં રોહિત શર્મા પાસે ટીમની કમાન છે, ત્યારે ટેસ્ટમાં શુભમન ગિલને ટીમ ઈન્ડિયાનો નવો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. T20 ક્રિકેટમાં સૂર્યકુમાર યાદવ ભારતીય ટીમની કમાન સંભાળે છે. 

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

One Day Cricket Rohit Sharma Sports
Chintan Chavda
Chintan Chavda

Chintan Chavda is working with VTV Gujarati as a copywriter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ