બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
Manisha Jogi
Last Updated: 11:57 AM, 21 October 2023
સનાતન ધર્મમાં શુક્રવારનો દિવસ લક્ષ્મી માતાને સમર્પિત છે, આ દિવસે માઁ લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. સનાતન શાસ્ત્રમાં ચિર કાળમાં સમુદ્ર મંથન સમયે માઁ લક્ષ્મીની ઉત્પત્તિ થઈ છે. લક્ષ્મી માતાની પૂજા કરવાથી જીવનમાં કમામ પ્રકારની ભૌતિક સુખની પ્રાપ્તિ થાય છે. ઘર અને પરિવારમાં સુખ, શાંતિ તથા ખુશી જળવાઈ રહે છે. માઁ લક્ષ્મીને પ્રસન્ન કરવા માચે શુક્રવારે વિશેષ ઉપાય કરવામાં આવે છે. આ ઉપાય કરવાથી ધન સંબંધિત પરેશાની દૂર થાય છે. તમે પણ આર્થિક સંકટમાંથી મુક્તિ મેળવવા માંગો છો, તો શુક્રવારે આ ઉપાય જરૂરથી કરવા જોઈએ.
શુક્રવાર ઉપાય
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime