બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ભરૂચમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની દાદાગીરી, વિપક્ષના કાર્યકરો અને મીડિયાકર્મી સાથે કરી બબાલ

logo

રામ મોકરિયાની તબિયત લથડતા હોસ્પિટલ ખસેડાયા

logo

ગુજરાતના અનેક મતદાન મથકો પર તંત્રની બેદરકારી,EVMમાં મત આપતા ફોટો-વિડીયો વાયરલ

logo

શક્તિસિંહ ગોહિલે બુથમાં ઉપસ્થિત ભાજપ કાર્યકરને લઇ ઉઠાવ્યો વાંધો

logo

ગુજરાતમાં 11 વાગ્યા સુધીમાં 24.35 ટકા મતદાન

logo

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિહનું મોટું એલાન, કહ્યું 'આ મારી છેલ્લી ચૂંટણી હશે..'

logo

AAPના ચૈતર વસાવાએ મતદાન કર્યું

logo

અખિલેશ યાદવે કહ્યું,'ભાજપે લોકોને પરેશાન કરવા જાણીજોઈને ઉનાળામાં મતદાન ગોઠવ્યું!'

logo

વડાપ્રધાન મોદીની મધ્યપ્રદેશમાં જાહેર રેલી, કહ્યું 'આ તો ટ્રેલર છે,હજુ ઘણું બાકી છે..'

logo

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કર્ણાટકમાં કર્યું મતદાન

VTV / મનોરંજન / singer-udit-narayan-son-aditya-narayan-threatens-indigo-flight-officer

NULL / VIDEO: ફેમસ સિંગર આદિત્ય નારાયણે ઇન્ડિગો એરલાયન્સના અધિકારીને આપી ધમકી

vtvAdmin

Last Updated: 05:22 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

મુંબઇ: બોલીવુડ સિંગર ઉદિત નારાયણનો પુત્ર આદિત્ય નારાયણનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં આદિત્ય નારાયણ એરલાયન્સ ઓફિસરની સાથે ગેરવર્તણૂંક કરતાં જોવા મળી રહ્યો છે. 

મળતી માહિતી અનુસાર નક્કી કરેલા વજનથી વધારે વજન લઇ જવાના કારણે રાયપુર એરપોર્ટ પર એક અધિકારીએ આદિત્ય નારાયણને રોકી લીધો. એને વધારાના સામાન માટે રૂપિયા ભરવાનું કહ્યું. એના માટે આદિત્ય ગુસ્સે થઇ ગયો અને એરલાયન્સ ઓફિસરને ધમકી આપી દીધી. 

વીડિયોમાં આદિત્ય કહેતો જોવા મળે છે કે 'અહીંયા 10 લોકો છે અને બધા જોઇ રહ્યા છે. પહેલા તે કીધું કે ગાળો ના બોલશો અને ત્યારબાદ જ મે ગાળો બોલી છે. તમે કહ્યું કે મને ગાળો બોલવાનો હક નથી. હું એ બોલીશ જે મારે બોલવું હશે.' આદિત્યએ આગળ કહ્યું કે 'તું મને જવા નહીં દે તો હું તને મુંબઇમાં જોઇ લઇશે કારણ કે ક્યારેક તો હું મુંબઇ પહોંચીશ જ. પછી જોઇ લઇશું. તારી ચડ્ડી ના ઉતારું તો મારું નામ આદિત્ય નારાયણ નહીં. '

તમને જણાવી દઇએ કે એકસ્ટ્રા લગેજ માટે એરલાયન્સના સ્ટાફે 13000 રૂપિયા વધારે આપવા કહ્યું જેનાથી આદિત્ય નારાયણે આપવા માટેની ના પાડી દીધી અને ગાળો બોલવા લાગ્યો. એને મહિલા સ્ટાફને કહ્યું કે એ 10 000થી એક પૈસા વધારે નહીં આપું.

એની ગેરવર્તણૂકના કારણે એરલાયન્સ સ્ટાફે એને કહ્યું કે માફી નહીં માંગો તો યાત્રા કરવા દઇશું નહીં બાદમાં આદિત્ય નારાયણે માફી માંગી તો એને યાત્રા કરવાની પરવાનગી આપી.  

 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ