બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ધર્મ / shanidev puja ke rules and upay never these mistakes during shanidev worship shanidev get angry

ધર્મ / શનિદેવની પૂજામાંથી ક્યારેય પણ ન કરતા આવી ભૂલ, નહીં તો કરવો પડશે શનિની કુદ્રષ્ટિનો સામનો

Manisha Jogi

Last Updated: 09:00 AM, 14 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શનિદેવની પૂજા કરવાથી બગડતા કામ પણ થઈ જાય છે, જીવનમાં સફળતા પ્રાપ્ત થાય છે. શનિદેવની પૂજા નિયમ અનુસાર જ કરવી જોઈએ. શનિદેવની પૂજા કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને તમામ મનોકામના પૂર્ણ થાય છે.

  • શનિદેવની પૂજા કરવાથી બગડતા કામ પણ થઈ જાય છે
  • શનિદેવની પૂજા નિયમ અનુસાર જ કરવી જોઈએ
  • શનિદેવની પૂજા કરવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે

શનિદેવની પૂજા કરવાથી બગડતા કામ પણ થઈ જાય છે, જીવનમાં સફળતા પ્રાપ્ત થાય છે. જીવનમાં નાની અમથી ભૂલ થાય તો પણ શનિદેવ નારાજ થઈ શકે છે. શનિદેવની કુદ્રષ્ટીના કારણે જીવનમાં સંકટનો પહાડ તૂટી પડે છે. જેથી શનિદેવની પૂજા નિયમ અનુસાર જ કરવી જોઈએ. શનિદેવની પૂજા દરમિયાન ભૂલ થાય તો તેનો શનિદેવ સામે સ્વીકાર કરી લેવો, નહીંતર શનિદેવના કોપનો સામનો કરવો પડી શકે છે. શનિદેવને શનિવાર ખૂબ જ પ્રિય છે. માનવામાં આવે છે કે, આ દિવસે શનિદેવની પૂજા કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને તમામ મનોકામના પૂર્ણ થાય છે. 

શનિદેવની પૂજા માટેના નિયમ

  • શનિદેવની પૂજામાં તાંબાના વાસણનો ઉપયોગ ના કરવો જોઈએ. તાંબાનો સૂર્યદેવતા સાથે સીધો સંબંધ હોય છે. શનિદેવ સૂર્યના પુત્ર છે, પરંતુ પિતા-પુત્ર વચ્ચે તણાવ છે. આ કારણોસર શનિદેવની પૂજામાં તેમની પ્રિય ધાતુ લોખંડના વાસણનો જ ઉપયોગ કરવો જોઈએ. 
  • શનિદેવની પૂજામાં કાળા અથવા વાદળી રંગના કપડાં પહેરવા. શનિદેવને આ બે રંગ ખૂબ જ પ્રિય છે, આ સિવાય અન્ય બે રંગના કપડાં પહેરીને શનિદેવની પૂજા કરવાથી શનિદેવતા ક્રોધિત થાય છે. 
  • શનિદેવની પૂજામાં દિશાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. શનિદેવની પૂજા કરતા સમયે પૂર્વ દિશા તરફ જ મુખ રાખવું, પશ્ચિમ દિશા તરફ મુખ ના રાખવું જોઈએ. 
  • ક્યારેય પણ શનિદેવની મૂર્તિ સામે ઊભા રહીને પૂજા ના કરવી જોઈએ. પૂજા સમયે શનિદેવની આંખોમાં ના જોવું જોઈએ. આ પ્રકારે કરવાથી શનિદેવની કુદ્રષ્ટી પડી શકે છે, જેના કારણે અનિષ્ટ સર્જાય છે. 
  • મહિલાઓએ શનિદેવની પૂજા કરવી જોઈએ, પરંતુ ચબૂતરા પર ના જવું જોઈએ. શનિદેવની મૂર્તિને સ્પર્શ ના કરવો જોઈએ. શનિદેવને ગોળ, તલનું તેલ અને ખીચડીનો ભોગ ધરાવવો જોઈએ. 
     
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ