બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
Manisha Jogi
Last Updated: 04:45 PM, 27 May 2023
શનિદેવને ન્યાય અને કર્મ ફળ પ્રદાન કરનાર માનવામાં આવે છે. શનિદેવ લોકોને તેમના કર્મના આધાર પર શુભ અને અશુભ ફળ પ્રદાન કરે છે. શનિદેવ અઢી વર્ષે રાશિ પરિવર્તન કરે છે. શનિદેવ હાલમાં કુંભ રાશિમાં બિરાજમાન છે, જેઓ 17 જૂન 2023ના રોજ રાત્રે 10:48 વાગ્યે કુંભ રાશિમાં વક્રી થશે. શનિદેવ વક્રી થાય તો 17 જૂન પછી કેન્દ્ર ત્રિકોણ નામનો રાજયોગ બનશે. શનિ દેવ કુંભ રાશિમાં વક્રી ચાલ અને રાજયોગ બનવાને કારણે કેટલીક રાશિના જાતકોને લાભ થઈ શકે છે. કઈ રાશિના જાતકોને લાભ થશે, તે અંગે અહીંયા જાણકારી આપવામાં આવી છે.
વૃષભ
આ રાશિના જાતકોને શનિ વક્રીનો લાભ પ્રાપ્ત થશે. આ રાશિના જાતકો માટે કેન્દ્ર ત્રિકોણ રાજયોગ વિશેષ સાબિત થશે. જે લોકો ઘણા સમયથી નોકરી શોધી રહ્યા છે, તેમને સફળતા મળી શકે છે. એક કરતા વધુ જગ્યાએથી નોકરી માટેના પ્રસ્તાવ મળશે. બિઝનેસ કરતા લોકોને સારો નફો અને સારી ડીલ થઈ શકે છે.
સિંહ
આ રાશિના જાતકોને પણ શનિ વક્રીનો લાભ પ્રાપ્ત થશે. જીવનમાં નાણાંકીય લાભ અને સકારાત્મક અસર જોવા મળી શકે છે. આવકના નવા સ્ત્રોત પ્રાપ્ત થશે, જેનો તમને ભરપૂર લાભ થઈ શકે છે. ઘણા સમયથી ચાલતા વિવાદનું નિવારણ આવી શકે છે. કામ બાબતે વિદેશ યાત્રા પણ સંભવ છે.
તુલા
આ રાશિના જાતકો માટે શનિ વક્રી શુભ સાબિત થશે. કરિઅરમાં સફળતા પ્રાપ્ત થશે. ઓફિસમાં પ્રગતિ થશે, જેના કારણે માન સમ્માનમાં પણ વધારો થશે. ભાગ્ય સાથ આપશે. અગાઉ મળેલ અસફળતા સફળતામાં પરિણમી શકે છે. પરિવારમાં ધાર્મિક આયોજન થઈ શકે છે.
(DISCLAIMER: આ લેખમાં ધર્મને લગતી આ માહિતી માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે, તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ એ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. કોઈપણ પ્રકારની મુશ્કેલી સર્જાશે તો તે માટે VTV ગુજરાતી જવાબદાર નહીં રહે. આ લેખ માત્ર ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime