બ્રેકિંગ ન્યુઝ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
Manisha Jogi
Last Updated: 11:45 AM, 3 July 2023
શનિદેવ જ્યારે પણ કોઈ રાશિના જાતકની કુંડળીમાંથી પસાર થાય તો તે રાશિના જાતકે અનેક પરેશાનીનો સામનો કરવો પડે છે. શનિદેવ વ્યક્તિને તેમના કર્મ અનુસાર શુભ અને અશુભ ફળ પ્રદાન કરે છે, જેની અસર લાંબા સમય સુધી રહે છે. શનિદેવ કુંભ રાશિમાં વક્રી થયા હોવાને કારણે કેટલીક રાશિઓ પર તેની અસર જોવા મળશે. આવો જાણીએ કઈ ત્રણ રાશિના જાતકો પર થશે નકારાત્મક અસર.
3 રાશિના જાતકો પર શનિ સાઢેસાતીની અસર
જ્યોતિષશાસ્ત્ર અનુસાર કોઈ રાશિમાં શનિની સાઢેસાતી શરૂ થશે, તો તે ત્રણ ચરણમાંથી પસાર થાય છે. શનિની સાઢેસાતીના કારણે મીન રાશિના જાતકોનૌ સૌથી કષ્ટદાયી સમય શરૂ થશે. શનિદેવ 17 જૂનના રોજ કુંભ રાશિમાં વક્રી થયા છે. શનિની સાઢેસાતીના બીજા ચરણની અસર કુંભ રાશિમાં અને શનિની સાઢેસાતીના ત્રીજા ચરણની અસર મકર રાશિમાં થશે. આ કારણોસર મીન, કુંભ અને મકર રાશિના જાતકોએ સાવધાન રહેવાની જરૂર છે, નહીંતર નાણાંકીય તથા આરોગ્ય સંબંધિત બાબતો પર વિશેષ ધ્યાન આપવાનું રહેશે.
2 રાશિના જાતકો પર શનિ ઢૈય્યાની અસર
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિદેવ કુંભ રાશિમાં વક્રી થવાને કારણે કર્ક અને વૃશ્વિક રાશિના જાતકો પર શનિ ઢૈય્યાની અસર જોવા મળી રહી છે. આ દરમિયાન મોટાભાગના ક્ષેત્રે અસફળતાનો સામનો કરવો પડશે. શનિ ઢૈય્યાને કારણે કર્ક રાશિના જાતકોની કુંડળીના આઠમાં ભાવમાં અને વૃશ્વિક રાશિના જાતકોની કુંડળીના ચોથા ભાવમાં અસર જોવા મળી શકે છે. જેના કારણે ભાગ્યનો સાથ નહીં મળે. વિદ્યાર્થીઓએ વધુ મહેનત કરવાની જરૂર છે. આ દરમિયાન નિરાશા પણ મળી શકે છે. માતાને આરોગ્ય સંબંધિત પરેશાની થઈ શકે છે.
શનિના દુષ્પ્રભાવથી બચવાના ઉપાય
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime