ફાયદો / SBIએ સ્વતંત્રતા દિવસ નિમિત્તે ગ્રાહકોને આપી ભેટ, હવેથી ખાતાધારકોને આ ચાર્જીઝમાંથી મુક્તિ

SBI scraps charges of SMS alert and minimum balance policy for customers

દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) એ 74મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે તેના બચત ખાતામાં ધારકોને ભેટ આપી છે. SBIએ તેના બચત ખાતાના ખાતાધારકોને વિવિધ પ્રકારના ચાર્જિઝમાંથી મુક્તિ આપી છે. SBIએ 15 ઓગસ્ટે ટ્વિટર એકાઉન્ટ દ્વારા આ માહિતી આપી હતી. આ મુજબ હવે ગ્રાહકોએ SMS અલર્ટ અને મિનિમમ બેલેન્સ ન રાખવા માટે ફી ચૂકવવી પડશે નહીં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ