બ્રેકિંગ ન્યુઝ
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત
ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ
રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત
Kinjari
Last Updated: 02:48 PM, 19 August 2020
ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું કે, પહેલે મહારાષ્ટ્ર સરકાર સો 'રિયા' થા, ફિર સંજય રાઉત સુશાંત પરિવાર કો ધો 'રિયા' થા, અબ મુંબઇ સરકાર રો 'રિયા' હે, દોસ્તો જલ્દી હી મહારાષ્ટ્ર સરકાર જા 'રિયા' હે.
पहले महाराष्ट्र सरकार सो “रिया” था
— Sambit Patra (@sambitswaraj) August 19, 2020
फिर संजय राउत सुशांत परिवार को धो “रिया” था
अब मुंबई में सरकार रो “रिया” है
दोस्तों जल्दी ही सुनेंगे महाराष्ट्र सरकार जा “रिया” है।#महाराष्ट्रसरकार_रो_रिया_है
તો બીજી તરફ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે આ ન્યાયની જીત છે. સુશાંત સિંહ રાજપૂત ખૂબ જ ટેલેન્ટેડ કલાકાર હતો. તેનુ આ રીતે વિદાય લેવુ સમગ્ર દેશને પીડા આપનાર હતું. દેશને ન્યાયની આશા હતી અને આજના દિવસની બધાને રાહ હતી. હવે આશા રાખીએ છીએ કે તપાસ ઇમાનદારીથી થશે અને દોષિતોને સજા મળશે.
સાથે જ રવિશંકરે જણાવ્યું હતુ કે, સુશાંતના પિતા અને બહેનોએ જે પ્રકારનું સાહસ બતાવ્યું અને સુશાંતની આત્માની શાંતિ માટે તેને ન્યાય મળે તે માટેના પ્રયત્ન કર્યા છે તે પ્રશંસાને પાત્ર છે. હું આજે સુશાંતના પરિવારને અભિનંદન આપવા માંગીશ.
અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા કેસમાં સીબીઆઈ હવે તપાસ કરશે. સુપ્રીમ કોર્ટે બુધવારે સીબીઆઈને આ કેસની તપાસ કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું, 'મહારાષ્ટ્ર સરકાર સીબીઆઈ તપાસ કેસને પડકાર આપી શકશે નહીં. પટણામાં નોંધાયેલ એફઆઈઆર સાચી હતી. મુંબઈ પોલીસે હવે તપાસમાં સહકાર આપવો પડશે.
સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીએ કેસને પટનાથી મુંબઇ ટ્રાન્સફર કરવાની માગ કરી હતી. આ બાબતે સુપ્રિમે 11 ઓગસ્ટે નિર્ણય મોકૂફ રાખીને દરેક પક્ષ પાસે લેખિતમાં જવાબ માંગ્યો હતો. આજે કોર્ટે નિર્ણય આપ્યો છે અને મુંબઇ પોલિસ કેસને પડકારી શકશે નહી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / રાજકોટ બેઠકના ઉમેદવાર ધાનાણી સામે ફરિયાદ, મામલો ક્ષત્રિયો અને પટેલો સાથે જોડાયેલો
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
લોકસભા ચૂંટણી 2024 / રાજકોટ બેઠકના ઉમેદવાર ધાનાણી સામે ફરિયાદ, મામલો ક્ષત્રિયો અને પટેલો સાથે જોડાયેલો