બ્રેકિંગ ન્યુઝ
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
Vishal Khamar
Last Updated: 10:21 AM, 22 March 2024
દિલ્હી સરકારના મંત્રી આતિશીએ સીએમ અરવિંદ કેજરીવાલની સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરી છે. તેમણે પોસ્ટ એક્સમાં લખ્યું છે કે દેશની રાજધાનીમાં પહેલીવાર કોઈ વર્તમાન મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી છે. સીએમ અરવિંદ કેજરીવાલ પાસે Z+ સુરક્ષા કવચ છે. હવે તે કેન્દ્ર સરકારની EDની કસ્ટડીમાં છે. અમે તેમની સુરક્ષાને લઈને ચિંતિત છીએ.
Senior AAP Leader and Minister @AtishiAAP Addressing an Important Press Conference l LIVE https://t.co/6W0PV4paUU
— AAP (@AamAadmiParty) March 22, 2024
આ પહેલા આતિશીએ પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે, અમે દિલ્હીના સીએમની ધરપકડ રદ કરવા માટે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે. અમે ઇડી દ્વારા સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડ સામે સુપ્રીમ કોર્ટમાં તાત્કાલિક સુનાવણીની માંગ કરી છે.
દિલ્હી સરકારના મંત્રી આતિશીએ પૂછ્યું છે કે શું કેન્દ્ર સરકારની ED પોતાની કસ્ટડીમાં અરવિંદ કેજરીવાલને સુરક્ષા આપી રહી છે. EDની કસ્ટડીમાં અરવિંદ કેજરીવાલને કઈ સુરક્ષા મળી રહી છે? તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારે જવાબ આપવો પડશે કે અરવિંદ કેજરીવાલની સુરક્ષાની જવાબદારી કોની રહેશે?
देश में पहली बार एक sitting Chief Minister को गिरफ़्तार किया गया है। अरविंद केजरीवाल के पास Z+ security cover होता है। अब वो केंद्र सरकार की ED की कस्टडी में हैं। हमें उनके safety और security की चिंता है।
— Atishi (@AtishiAAP) March 22, 2024
લોકસભાની ચૂંટણીને પ્રભાવિત કરવાનો પ્રયાસ
આતિષીના કહેવા પ્રમાણે, લોકશાહી બચાવવા માટે હજારો કેજરીવાલ આજે દિલ્હીની સડકો પર ઉતરશે. એક પછી એક વિરોધ પક્ષોના નેતાઓની ધરપકડ કરવામાં આવી રહી છે. આગામી લોકસભા ચૂંટણીને પ્રભાવિત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે .
વધુ વાંચોઃ કેજરીવાલની મદદે દોડ્યાં રાહુલ ગાંધી, પરિવારને ફોન કરીને આપી આ માહિતી
અરવિંદ કેજરીવાલ એક વિચાર છે
આતિશીએ વધુમાં કહ્યું કે પીએમ મોદીએ સમગ્ર દેશને જવાબ આપવો પડશે. અરવિંદ કેજરીવાલ એક વિચાર છે. આ પહેલીવાર બન્યું છે કે જ્યારે કોઈ વર્તમાન મુખ્યમંત્રીની ધરપકડ કરવામાં આવી હોય. આ ભારતીય જનતા પાર્ટીની યુક્તિ છે. આ કેસમાં હજુ સુધી કોઈ પુરાવા મળ્યા નથી. પીએમ મોદી કેજરીવાલને કચડવાનો પ્રયાસ કરી રહ્યા છે. આમ આદમી પાર્ટીને કચડી નાખવાના પ્રયાસો થઈ રહ્યા છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime