બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
Premal
Last Updated: 12:24 PM, 11 December 2022
શનિને પ્રસન્ન કરવા માટે કરો નીલમ રત્ન ધારણ
કુંભ રાશિના જાતકો માટે રત્ન શાસ્ત્રમાં ઘણા રત્ન જણાવવામાં આવ્યાં છે. આ બધા રત્નોમાં નીલમ સૌથી શક્તિશાળી રત્ન છે. શનિને પ્રસન્ન કરવા માટે જ્યોતિષાચાર્ય નીલમ રત્ન ધારણ કરવાની સલાહ આપે છે. આ રત્ન ધારણ કરવાથી મનુષ્યના અટકેલા કામ પણ થવા લાગે છે.
કુંભ રાશિના પુરૂષ માટે
જ્યોતિષાચાર્ય કુંભ રાશિના પુરૂષોને જમુનિયા ધારણ કરવાની સલાહ આપે છે. આ રત્ન કુંભ રાશિના પુરૂષો માટે અત્યંત ભાગ્યશાળી માનવામાં આવે છે. જમુનિયા રત્ન ધારણ કરવાથી કુંભ રાશિના પુરૂષોની તાર્કિક ક્ષમતા અને એકાગ્રતા વધી જાય છે. આ રત્ન તેમને શાંતિપૂર્વક અને તર્કપૂર્ણ વિચારવાની ક્ષમતાને પ્રોત્સાહન આપે છે. આ રત્નને ધારણ કરવાથી મોટાભાગની શારીરીક અને માનસિક બિમારીઓમાંથી છૂટકારો મળે છે. કુંભ રાશિના જાતકોને અનિદ્રા, ચિંતા, માથાનો દુ:ખાવો જેવી બિમારીઓને દૂર કરવા માટે જમુનિયા રત્ન ધારણ કરવાની સલાહ આપવામાં આવે છે.
કુંભ રાશિની મહિલાઓ માટે
કુંભ રાશિની મહિલાઓ માટે લીલા રંગનો રત્ન પન્ના ખૂબ ભાગ્યશાળી હોય છે. આ રત્નને ધારણ કરવાથી તેમનામાં બૌદ્ધિક ક્ષમતાનો વિકાસ ઝડપથી થવા લાગે છે. આ રત્ન પ્રેમ સંબંધોમાં ફેરફાર લાવવામાં મદદ કરે છે. આ રત્નને ધારણ કરવાથી ગર્ભવતી મહિલાઓને પ્રસુતિ પીડા દરમ્યાન થતા માનસિક તણાવમાં ઘટાડો થાય છે. આ રત્નને ધારણ કરવાથી નાણાંકીય લાભ થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime