બ્રેકિંગ ન્યુઝ
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Rat urine can cause dangerous health problems which can lead you to death
Vaidehi
Last Updated: 04:34 PM, 16 January 2024
ઉંદર ન માત્ર ગંદકી ફેલાવનારો જીવ છે પણ સાથે જ અનેક પ્રકારની બીમારીઓનાં પણ તેઓ વાહક હોય છે. ઉંદરથી ફેલાતી બીમારીઓ જો મનુષ્યને થઈ જાય તો ક્યારેક-ક્યારેક તે ઘાતકી પણ સાબિત થઈ શકે છે. આ બીમારીઓનાં લક્ષણો શરદી-ઉધરસ જેવા સામાન્ય હોય છે. લોકો તેને સામાન્ય ફ્લૂ સમજીને અવગણતા હોય છે પણ જો સમયસર તેનો ઈલાજ ન કરવામાં આવે તો આ બીમારી તમારો જીવ પણ લઈ શકે છે.
ઉંદરથી ફેલાતી 5 બીમારીઓ
1. લેપ્ટોસ્પાયરોસિસ
લેપ્ટોસ્પાયરોસિસ એક બેક્ટેરિયલ સંક્રમણ છે જે ઉંદરનાં યૂરીનનાં સંપર્કમાં આવવાથી ફેલાય છે. આ સંક્રમણ તાવ, માથાનો દુખાવો, માસપેશિયોમાં દુખાવો, થાક અને ઊલ્ટી જેવા લક્ષણોનું કારણ બની શકે છે. ગંભીર મામલાઓમાં આ કિડની ફેલિયર અથવા તો મૃત્યુ પણ કરાવી શકે છે.
2. પ્લેગ
પ્લેગ એક બેક્ટેરિયલ ઈંફેક્શન છે જે ઉંદરનાં કાપવાથી ફેલાય છે. આ સંક્રમણ તાવ, થાક અને પરસેવા જેવા લક્ષણોનું કારણ બની શકે છે. ગંભીર મામલાઓમાં તેનાથી મૃત્યુ પણ થઈ શકે છે.
3. ટ્યૂબરકુલોસિસ
ટ્યૂબરકુલોસિસ એક સંક્રામક રોગ છે જે ફેફસાંને પ્રભાવિત કરે છે. તે ઉંદરનાં મળ કે યૂરીનનાં સંપર્કમાં આવવાને લીધે ફેલાય છે. આ સંક્રમણે ઉધરસ, થાક, વજન ઘટવું અને તાવ જેવા લક્ષણોનું કારણ બની શકે છે.
4. વાયરલ હેમોરેઝિક તાવ
વાયરલ હેમોરેઝિક તાવ એક વાયરલ સંક્રમણ છે જે ઉંદરનાં કાપવાથી ફેલાય છે. આ સંક્રમણ તાવ, બ્લીડિંગ અને ઓર્ગન ડેમેજ જેવા લક્ષણોનું કારણ બની શકે છે.
5. હૈજા
હૈજા એક બેક્ટેરિયલ ઈંફેકશન છે જે દૂષિત ભોજન કે પાણીનાં સેવનથી ફેલાય છે. આ સંક્રમણ ઊલ્ટી કે પેટમાં દુખાવો વગેરે લક્ષણોનું કારણ બની શકે છે. ગંભીર મામલાઓમાં તેનાથી મૃત્યુ પણ થઈ શકે છે.
વધુ વાંચો: ફિટ રહેવાના ચક્કરમાં તમે પણ પીવો છો ગરમ પાણી? શરીરમાં થશે આ 5 નુકસાન
ઉંદરથી થતી બીમારીથી બચવાનાં ઉપાય
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime