બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / ભારત / Ram Mandir Pran Pratishtha preparations photos published by Champat Rai

દેશ / રામ રામ જય રાજા રામ..અયોધ્યા પતિ, દશરથ નંદન શ્રી રામ મંદિરના ગર્ભગૃહની પ્રથમ તસવીર, છાયા ચિત્રના કરી લો દર્શન

Vaidehi

Last Updated: 05:46 PM, 9 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ 22 જાન્યુઆરીનાં રોજ યોજાશે જેમાં 4000 સંતો હાજર રહેશે. આ કાર્યક્રમમાં હિંદુસ્તાનનાં તમામ રાજ્ય, તમામ ભાષાઓ અને દેશમાં જેટલી પણ પૂજાની પદ્ધતિઓ છે તે તમામ પરંપરાનાં સંત મહંત પ્રાણ પ્રતિષ્ઠામાં આવશે.

  • રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારીઓ પૂરજોશમાં
  • મંદિરનું ગર્ભગૃહ લગભગ તૈયાર 
  • 4000 જેટલા સંતોને આપવામાં આવશે આમંત્રણ

અયોધ્યામાં રામ મંદિર નિર્માણનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. મંદિરનું ગર્ભગૃહ પણ લગભગ તૈયાર જ છે. વિશ્વ હિંદૂ પરિષદનાં આંતરરાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રનાં મહાસચિવ ચંપત રાયે શનિવારે મંદિર અંગે કેટલીક જાણકારી આપી હતી.  ચંપત રાયે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતાં લખ્યું કે, 'પ્રભુ શ્રી રામલલાનું ગર્ભ ગૃહ સ્થાન લગભગ તૈયાર જ છે. હામાં જ લાઈટિંગ-ફિટિંગનું કાર્ય પૂરું કરવામાં આવ્યું છે. તમારી સાથે કેટલાક ફોટોઝ શેર કરી રહ્યો છું.'

શ્રમિકોને પણ આમંત્રણ
રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટનાં મહાસચિવ ચંપત રાયે જણાવ્યું કે ભગવાન રામનાં પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં હિંદુસ્તાનનાં તમામ રાજ્ય, તમામ ભાષાઓ, દેશમાં પૂજા પદ્ધતિની જેટલી પણ પરંપરા છે, ગુરુ પરંપરા એ તમામ પરંપરાનાં સંત મહંત પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં આવશે. અયોધ્યામાં ભગવાન રામ મંદિરનાં નિર્માણમાં જોડાયેલા શ્રમિકોને પણ 22 જાન્યુઆરીનાં રોજ થનારા કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં આવ્યું છે.

4000 સંતો રહેશે હાજર
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ 22 જાન્યુઆરી 2024નાં રોજ થશે. પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં આશરે 4000 સંત હાજરી આપશે. આ સિવાય સમાજનાં દરેક ક્ષેત્ર ખેલ જગત, કલા જગત, કવિ, લેખક, સાહિત્યકાર, અનુસૂચિત જાતિ જનજાતિ ઘુમંતૂ જાતિ સેવા નિવૃત સેના અને પોલીસ અધિકારી પણ જોડાશે. ચંપત રાયે જણાવ્યું કે એવા પણ પરિવારોને બોલાવવામાં આવશે જેમના પરિવારનાં વ્યક્તિએ રામમંદિર આંદોલનમાં બલિદાન આપ્યું હતું.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ