બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન
જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
Vaidehi
Last Updated: 05:46 PM, 9 December 2023
અયોધ્યામાં રામ મંદિર નિર્માણનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. મંદિરનું ગર્ભગૃહ પણ લગભગ તૈયાર જ છે. વિશ્વ હિંદૂ પરિષદનાં આંતરરાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રનાં મહાસચિવ ચંપત રાયે શનિવારે મંદિર અંગે કેટલીક જાણકારી આપી હતી. ચંપત રાયે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતાં લખ્યું કે, 'પ્રભુ શ્રી રામલલાનું ગર્ભ ગૃહ સ્થાન લગભગ તૈયાર જ છે. હામાં જ લાઈટિંગ-ફિટિંગનું કાર્ય પૂરું કરવામાં આવ્યું છે. તમારી સાથે કેટલાક ફોટોઝ શેર કરી રહ્યો છું.'
प्रभु श्री रामलला का गर्भ गृह स्थान लगभग तैयार है। हाल ही में लाइटिंग-फिटिंग का कार्य भी पूर्ण कर लिया गया है। आपके साथ कुछ छायाचित्र साझा कर रहा हूँ। pic.twitter.com/yX56Z2uCyx
— Champat Rai (@ChampatRaiVHP) December 9, 2023
શ્રમિકોને પણ આમંત્રણ
રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટનાં મહાસચિવ ચંપત રાયે જણાવ્યું કે ભગવાન રામનાં પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં હિંદુસ્તાનનાં તમામ રાજ્ય, તમામ ભાષાઓ, દેશમાં પૂજા પદ્ધતિની જેટલી પણ પરંપરા છે, ગુરુ પરંપરા એ તમામ પરંપરાનાં સંત મહંત પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં આવશે. અયોધ્યામાં ભગવાન રામ મંદિરનાં નિર્માણમાં જોડાયેલા શ્રમિકોને પણ 22 જાન્યુઆરીનાં રોજ થનારા કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં આવ્યું છે.
4000 સંતો રહેશે હાજર
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ 22 જાન્યુઆરી 2024નાં રોજ થશે. પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં આશરે 4000 સંત હાજરી આપશે. આ સિવાય સમાજનાં દરેક ક્ષેત્ર ખેલ જગત, કલા જગત, કવિ, લેખક, સાહિત્યકાર, અનુસૂચિત જાતિ જનજાતિ ઘુમંતૂ જાતિ સેવા નિવૃત સેના અને પોલીસ અધિકારી પણ જોડાશે. ચંપત રાયે જણાવ્યું કે એવા પણ પરિવારોને બોલાવવામાં આવશે જેમના પરિવારનાં વ્યક્તિએ રામમંદિર આંદોલનમાં બલિદાન આપ્યું હતું.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો