બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / Rajya Sabha to bid farewell to retiring members today news

વિદાય સમારોહ / રાજ્યસભાનાં 72 સાંસદ થઈ રહ્યાં છે રિટાયર, PM મોદીએ કહ્યું 'જ્ઞાનથી મોટો અનુભવ'

Dhruv

Last Updated: 12:15 PM, 31 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યસભામાંથી રિટાયર થઇ રહેલાં 72 સાંસદોનો આજે વિદાય સમારોહ છે. ત્યારે આ પ્રસંગે PM મોદીએ કહ્યું કે, 'જ્ઞાનથી મોટો અનુભવ હોય છે.'

  • વર્ષ 2022માં રાજ્યસભામાંથી 72 સાંસદો નિવૃત્ત થઈ રહ્યાં છે
  • PM મોદીએ વિદાય સમારોહમાં કહ્યું 'અનુભવી સાથીઓની ખોટ વર્તાશે'
  • નિવૃત્ત સાંસદો સાથે PM મોદીએ પડાવ્યો ફોટો

તમને જણાવી દઈએ કે, વર્ષ 2022માં રાજ્યસભામાંથી 72 સાંસદો નિવૃત્ત થઈ રહ્યાં છે. ત્યારે નિવૃત્ત થનારા આ સાંસદોનાં નામમાં કપિલ સિબ્બલ, નિર્મલા સીતારમણ, સુબ્રમણ્યમ સ્વામી, સંજય રાઉત, પી ચિદમ્બરમ, પીયૂષ ગોયલ, રૂપા ગાંગુલી અને જયરામ રમેશ જેવાં વગેરેનો સમાવેશ થાય છે.

પીએમ મોદીએ કહ્યું- જ્ઞાન એક મોટો અનુભવ છે

આ પ્રસંગે PM મોદીએ સંબોધિત કરતા જણાવ્યું કે, 'આ સાંસદોની વિદાયથી અનુભવી સાથીઓની ખોટ રહેશે. જો કે આ એક વિદાય સમારંભ છે, પરંતુ અમે ઈચ્છીએ છીએ કે તમે ફરીથી સાંસદ તરીકે આવો. મોદીએ કહ્યું કે, અનુભવ જ્ઞાન કરતાં મોટો છે. આથી, જો અનુભવી સાથીઓ સાથ છોડી દે તો નુકસાન થાય છે. તેની ઊણપ વર્તાતી હોય છે.'00

PM મોદીએ વધુમાં કહ્યું કે, 'આ આઝાદીનો અમૃત મહોત્સવ છે, આપણા મહાપુરુષોએ દેશ માટે ઘણું આપ્યું છે, ત્યારે હવે આપવાની જવાબદારી આપણી છે, હવે તમે ખુલ્લા મનથી એક મોટા મંચ પર જઈ શકો છો અને સ્વતંત્રતાના અમૃત મહોત્સવને પર્વનું માધ્યમ બનાવીને પ્રેરિત કરવામાં યોગદાન આપી શકો છો.'

નિવૃત્ત સાંસદો સાથે PM મોદીએ પડાવ્યો ફોટો

રાજ્યસભાના સેવાનિવૃત્ત સભ્યોએ આજે ​​વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાજ્યસભાના અધ્યક્ષ એમ વેંકૈયા નાયડુ, ઉપાધ્યક્ષ હરિવંશ અને લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા સાથે ફોટોગ્રાફ્સ માટે પોઝ આપ્યો હતો.

એકે એન્ટની અને આનંદ શર્માનો કાર્યકાળ પણ પૂરો

કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા એકે એન્ટની અને આનંદ શર્મા પણ એ સભ્યોમાં સામેલ છે કે જેમની ટર્મ પૂર્ણ થઈ રહી છે. ઉપલા ગૃહમાં કેરળમાંથી એન્ટની, હિમાચલ પ્રદેશમાંથી આનંદ શર્મા, પ્રતાપ સિંહ બાજવા (કોંગ્રેસ) અને પંજાબમાંથી નરેશ ગુજરાલ (અકાલી દળ) નો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ