બ્રેકિંગ ન્યુઝ
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત
ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ
રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત
VTV / Rajya Sabha to bid farewell to retiring members today news
Dhruv
Last Updated: 12:15 PM, 31 March 2022
તમને જણાવી દઈએ કે, વર્ષ 2022માં રાજ્યસભામાંથી 72 સાંસદો નિવૃત્ત થઈ રહ્યાં છે. ત્યારે નિવૃત્ત થનારા આ સાંસદોનાં નામમાં કપિલ સિબ્બલ, નિર્મલા સીતારમણ, સુબ્રમણ્યમ સ્વામી, સંજય રાઉત, પી ચિદમ્બરમ, પીયૂષ ગોયલ, રૂપા ગાંગુલી અને જયરામ રમેશ જેવાં વગેરેનો સમાવેશ થાય છે.
We have spent a long time in this Parliament. This House has contributed a lot to our lives, more than we have contributed to it. The experience gathered as a member of this House should be taken to all four directions of the country: PM Modi to retiring members of Rajya Sabha pic.twitter.com/KabSd0IADQ
— ANI (@ANI) March 31, 2022
પીએમ મોદીએ કહ્યું- જ્ઞાન એક મોટો અનુભવ છે
આ પ્રસંગે PM મોદીએ સંબોધિત કરતા જણાવ્યું કે, 'આ સાંસદોની વિદાયથી અનુભવી સાથીઓની ખોટ રહેશે. જો કે આ એક વિદાય સમારંભ છે, પરંતુ અમે ઈચ્છીએ છીએ કે તમે ફરીથી સાંસદ તરીકે આવો. મોદીએ કહ્યું કે, અનુભવ જ્ઞાન કરતાં મોટો છે. આથી, જો અનુભવી સાથીઓ સાથ છોડી દે તો નુકસાન થાય છે. તેની ઊણપ વર્તાતી હોય છે.'00
PM મોદીએ વધુમાં કહ્યું કે, 'આ આઝાદીનો અમૃત મહોત્સવ છે, આપણા મહાપુરુષોએ દેશ માટે ઘણું આપ્યું છે, ત્યારે હવે આપવાની જવાબદારી આપણી છે, હવે તમે ખુલ્લા મનથી એક મોટા મંચ પર જઈ શકો છો અને સ્વતંત્રતાના અમૃત મહોત્સવને પર્વનું માધ્યમ બનાવીને પ્રેરિત કરવામાં યોગદાન આપી શકો છો.'
Delhi | Retiring members of Rajya Sabha had a photo-op session with Prime Minister Narendra Modi, Rajya Sabha Chairman M Venkaiah Naidu, Dy Chairman Harivansh and Lok Sabha Speaker Om Birla, today pic.twitter.com/d32InEthtj
— ANI (@ANI) March 31, 2022
નિવૃત્ત સાંસદો સાથે PM મોદીએ પડાવ્યો ફોટો
રાજ્યસભાના સેવાનિવૃત્ત સભ્યોએ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાજ્યસભાના અધ્યક્ષ એમ વેંકૈયા નાયડુ, ઉપાધ્યક્ષ હરિવંશ અને લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા સાથે ફોટોગ્રાફ્સ માટે પોઝ આપ્યો હતો.
એકે એન્ટની અને આનંદ શર્માનો કાર્યકાળ પણ પૂરો
કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા એકે એન્ટની અને આનંદ શર્મા પણ એ સભ્યોમાં સામેલ છે કે જેમની ટર્મ પૂર્ણ થઈ રહી છે. ઉપલા ગૃહમાં કેરળમાંથી એન્ટની, હિમાચલ પ્રદેશમાંથી આનંદ શર્મા, પ્રતાપ સિંહ બાજવા (કોંગ્રેસ) અને પંજાબમાંથી નરેશ ગુજરાલ (અકાલી દળ) નો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
લોકસભા ચૂંટણી 2024 / રાજકોટ બેઠકના ઉમેદવાર ધાનાણી સામે ફરિયાદ, મામલો ક્ષત્રિયો અને પટેલો સાથે જોડાયેલો