ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / Rajkot uday Shivanand covid hospital fire mishap 6 died
ADVERTISEMENT
ગુરુવારની મોડી રાતે રાજકોટના આનંદ બંગલા ચોક નજીક આવેલ ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં મોડી રાત્રે આગ લાગતા 5 લોકોના મોત થયાનું અધિકારીએ જણાવ્યું છે. જ્યારે 2 જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયાના અહેવાલ મળી રહ્યા છે.
મૃતકોના નામ
ADVERTISEMENT
આ હોસ્પિટલમાં કુલ 33 કોરોનાના દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા. બચાવી લેવાયેલા અન્ય દર્દીઓને અન્ય હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
પ્રાથમિક માહિતી અનુસાર હોસ્પિટલના બીજા માળે મશીનરીના કોઈ કારણસર શોટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન છે. આ ઘટનાની જાણ થતાં જ ઘટનાસ્થળે પોલીસ કમિશનર, મ્યુનિ કમિશનર, મેયર, વિપક્ષ નેતા, ડોક્ટર્સ, FSL ની ટીમ પહોંચી ગઈ હતી.
સંકળાયેલા મુદ્દાઓ