બ્રેકિંગ ન્યુઝ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
Priyakant
Last Updated: 11:35 AM, 9 September 2023
સૌરાષ્ટ્ર અને ખાસ કરી રાજકોટવાસીઓ માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વાત જાણે એમ છે કે, હાલ રાજકોટમાં જન્માષ્ટમીની મેળો ચાલી રહ્યો છે. જેમાં લાખોની સંખ્યામાં લોકો આ લોકમેળાનો આનંદ માણવા પહોંચી રહ્યા છે. જોકે આ મેળો પહેલા આજે એટલે કે શનિવારે પૂર્ણ થવાનો હતો. પરંતુ હવે આ લોકમેળામાં એક દિવસનો વધારો કરવામાં આવતા લોકોમાં આનંદ જોવા મળી રહ્યો છે.
રાજકોટના જન્માષ્ટમી લોકમેળામાં એક દિવસનો વધારો કરવામાં આવ્યો છે. એટલે કે આજે શનિવારે પૂર્ણ થનાર મેળો હવે આવતીકાલે રવિવાર સુધી ચાલુ રહેશે. વિગતો મુજબ લોકલાગણીને ધ્યાને રાખી કલેક્ટર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. લોકમેળા અમલીકરણ સમિતિના અધ્યક્ષ અને જિલ્લા કલેક્ટર પ્રભવ જોષીએ લોકલાગણીને માન આપીને મેળાની મુદતમાં એક દિવસનો વધારો જાહેર કર્યો છે.
વિગતો મુજબ આ લોકમેળાનાં પ્રથમ દિવસે અંદાજિત 50,000થી વધુ લોકો આવ્યા હતા. આ તરફ બીજા દિવસે 1.25 લાખથી વધુ અને ત્રીજા દિવસે 3 લાખ જેટલા લોકોએ મેળાની મજા માણી હતી. આ સાથે ગઇકાલે 2 લાખ કરતા વધુ લોકો સહિત અત્યાર સુધીમાં કુલ 7 લાખ કરતા વધારે લોકો મેળાની મોજ માણી ચુક્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime