બ્રેકિંગ ન્યુઝ
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
Manisha Jogi
Last Updated: 11:38 AM, 7 January 2024
ભારતીય રેલવે યાત્રિકોને રિટાયરિંગ રૂમની સુવિધા પ્રદાન કરે છે. IRCTC દ્વારા આ સુવિધા આપવામાં આવે છે. કોઈપણ યાત્રી આ રિટાયરિંગ રૂમ બુક કરી શકે છે. કોઈ યાત્રીની ટ્રેન લેટ હોય અને એક ટ્રેન પછી બીજી ટ્રેનમાં બેસવાનું હોય તો રિટાયરિંગ રૂમ કામ આવી શકે છે. રિટાયરિંગ રૂમ હરતા ફરતા રૂમ નથી, પરંતુ તેમાં યાત્રીકોને તેમાં સારી સુવિધા આપવામાં આવે છે. જેથી યાત્રીએ હોટલ શોધવાની જરૂર પડતી નથી. જો તમે પણ સ્ટેશનની આસપાસ હોટલ શોધો તો તે મોંઘા હોય છે અને સસ્તી હોટલની સ્થિતિ સારી હોતી નથી. રેલવેના રિટાયરિંગ રૂમમાં સાફ, સફાઈ સહિત સુરક્ષિત તથા આરામદાયક સુવિધા આપવામાં છે.
રિટાયરિંગ રૂમની કિંમત
રિટાયરિંગ રૂમની કિંમતો ખૂબ જ ઓછી હોય છે. આ રૂમની કિંમત 100 રૂપિયાથી 700 રૂપિયા સુધીની હોય છે. આ રિટાયરિંગ રૂમમાં એસી તથા NON એસી રૂમના વિકલ્પ પણ આપવામાં આવે છે. IRCTCની વેબસાઈટ અથવા એપ્લિકેશનથી રિટાયરિંગ રૂમ બુક કરી શકાય છે. અલગ અલગ સ્ટેશન પરના રિટાયરિંગ રૂમની કિંમતો અલગ અલગ હોય છે. નવી દિલ્હી રેલવે સ્ટેશન પર 12 કલાક માટે NON એસી રૂમની કિંમત 150 રૂપિયા છે અને 24 કલાક માટે એસી રૂમની કિંમત 450 રૂપિયા છે.
રિટાયરિંગ રૂમ બુક
1 કલાકથી 48 કલાક સુધી રિટાયરિંગ રૂમ બુક કરી શકાય છે. કેટલાક રેલવે સ્ટેશન પર પ્રતિ કલાકના હિસાબે બુકિંગ કરવામાં આવે છે. રિટાયરિંગ રૂમ બુક કરવા માટે IRCTCની વેબસાઈટ અથવા એપ્લિકેશન પર લોગિન કરો. હવે માય બુકિંગ ઓપ્શન પર ક્લિક કરો અને રિટાયરિંગ રૂમ વિકલ્પની પસંદગી કરો. પેમેન્ટ કરીને રૂમનું બુકિંગ કરી શકો છો. લોગિન કર્યા પછી PNR નંબર નાખવાનો રહેશે, ત્યારપછી તમારા નામથી રૂમ બુક થઈ જશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime