બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ધર્મ / putting coin in the river is not superstition deep science

પૌરાણિક કારણ / નદીમાં સિક્કા નાખવા અંધશ્રદ્ધા નથી, જાણો તેની પાછળનું શું રહેલુ છે વિજ્ઞાન

Premal

Last Updated: 07:38 PM, 16 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત પરંપરાઓનો દેશ છે. દેશમાં એવી ઘણી વાતો છે, જેનો અર્થ અને પ્રારંભિક કારણો અંગે લોકોને વિશેષ માહિતી હોતી નથી. તમે વિચાર્યુ હશે કે કોઈ ક્યારેક નદીની પાસે ગયુ હશે તો ઘણા લોકો તેમાં સિક્કા નાખતા જોયા હશે. લોકો તેના કારણને જાણતા નથી.

  • નદીમાં સિક્કા નાખવાનું પૌરાણિક કારણ શું છે?
  • જ્યોતિષમાં આ વાતનો કરવામાં આવ્યો છે ઉલ્લેખ
  • જો કોઈ દોષ દૂર કરવો હોય તો જળમાં નાખવા જોઈએ સિક્કા

નદીમાં સિક્કા નાખવા પાછળનું ખાસ કારણ

આજે અમે તમને જણાવીશું કે નદીમાં સિક્કા નાખવાનું પૌરાણિક કારણ શું છે. ખરેખર, ઘણા લોકોને લાગે છે કે આવુ કરવાથી ગુડલક હોય છે. આ રિવાજ પાછળ એક કારણ છુપાયેલુ છે. ખરેખર, જે સમયે નદીમાં સિક્કા નાખવા પાછળની પ્રથા શરૂ થઇ હતી તે સમયે તાંબાના સિક્કા ચાલતા હતા. તાંબાનુ પાણી પ્યુરિફિકેશન કરવામાં કામ આવે છે. તેથી લોકો જ્યારે પણ નદી અથવા તળાવની આજુબાજુમાંથી પસાર થાય છે તો તેમાં તાંબાના સિક્કા નાખતા હોય છે. 

જ્યોતિષમાં કહેવામાં આવી છે આ વાત

જ્યોતિષમાં એવુ પણ કહેવામાં આવ્યું છે કે લોકોએ જો કોઈ પણ પ્રકારનો દોષ દૂર કરવો હોય તો તેના માટે જળમાં સિક્કા અને અમુક પૂજાની સામગ્રીને પ્રવાહિત કરવી જોઈએ. આ સાથે જ્યોતિષમાં એવુ પણ કહેવામાં આવ્યું છે કે જો વહેતા પાણીમાં ચાંદીનો સિક્કો નાખવામાં આવે તો તેનાથી દોષ સમાપ્ત થાય છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ